✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગર ખાતે અક્ષરધામમાં 30થી 6 નવેમ્બર સુધી દીપાવલી પર્વની ઉજવણી, સોમવારે પણ ખુલ્લું રહેશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Oct 2016 09:39 AM (IST)
1

2

3

4

5

આ ઉત્સવ નિમિત્તે સોમવાર, તા. ૩૧-૧૦-૨૦૧૬, નૂતન વર્ષના દિવસે પણ અક્ષરધામ સંકુલ ખુલ્લું રહેશે.

6

આ દિવસો દરમિયાન સાંજે ૫-૪૫ થી ૭-૪૫ સુધી અક્ષરધામ સંકુલ હજારો દીવડાઓના ઉજાસથી ઝળહળતું નિહાળવા મળશે. આ પર્વોત્સવે અક્ષરધામમાં આવનાર પ્રત્યેક દર્શનાર્થી અક્ષરધામ મંદિરમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને પુષ્પાંજલિ પણ અર્પણ કરી શકશે.

7

ગાંધીનગરઃ આ વર્ષે અક્ષરધામ-ગાંધીનગર ખાતે દીપાવાલી નૂતન વર્ષને 'અક્ષરધામ'ના પ્રેરક અને સર્જક પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે ઊજવશે. પરાત્પરના ઉજાસનો આ ઉત્સવ રવિવાર, તા. ૩૦-૧૦-૨૦૧૬ થી રવિવાર, તા. ૦૬-૧૧-૨૦૧૬ સુધી ચાલશે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગાંધીનગર ખાતે અક્ષરધામમાં 30થી 6 નવેમ્બર સુધી દીપાવલી પર્વની ઉજવણી, સોમવારે પણ ખુલ્લું રહેશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.