✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાણી સરકારના ક્યા ટોચના પ્રધાને નર્મદા બંધના પાણીના મુદ્દે કર્યા સરકાર સામે આક્ષેપ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2018 09:57 AM (IST)
1

કેબિનેટની બેઠકમાં નર્મદાના પાણીની પાઇપ તોડી નાખવામાં આવે છે, વાલ્વ તોડી નાખવામાં આવે છે, પાણી ચોરી માટે કેટલાક તત્ત્વો અવનવાં નુસખા અપનાવતા હોવાથી આગળના વિસ્તારમાં પાણી પહોંચતું ન હોવાની ફરિયાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કરી હતી. સાથેસાથે સૌરભ પટેલે પણ કહ્યું, મારા બોટાદમાં પણ પાણીની સમસ્યાની અનેક વખત ફરિયાદ મળી હતી. મેં રૂબરૂમાં જઈ અડચણો દૂર કરાવી હતી.

2

કુંવરજી બાવળીયાએ કેબિનેટ બેઠકમાં આક્ષેપ લગાવ્યો કે, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચતું નથી. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણી વધારે છોડીને પણ ખેડૂતોને પિયત માટે એક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્ય સચિવને તાકીદ કરી હતી.

3

ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકાર પર જ તેના ટોચના પ્રધાને ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ તરત જ મંત્રીપદ મેળવનાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નર્માદાનું પાણી સૌરાષ્ટ્રને ન મળવાતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

  • હોમ
  • ગાંધીનગર
  • રૂપાણી સરકારના ક્યા ટોચના પ્રધાને નર્મદા બંધના પાણીના મુદ્દે કર્યા સરકાર સામે આક્ષેપ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.