નવસારીઃ ચીખલી-વાંસદા તાલુકાના ગામોમાં ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
નવસારીઃ ચીખલી અને વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. આજે વહેલી સવારે 6.15 વાગ્યે 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને કારણે આ ગામોમાં રહેતા લોકો ડરી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આજે વહેલી સવારે કેલીયા ડેમ નજીકના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે, કેલીયા ડેમ નજીકના ગામોમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -