✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કચ્છમાં બસ પલટી ખાતા એરફોર્સના 17 જવાન ઘાયલ, બે જવાન ગંભીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Oct 2016 12:16 PM (IST)
1

કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લમાં આજે સવારે બસ દુર્ઘટનામાં નેવી અને એરફોર્સના 17 જવાન ઘાયલ થયા હતા. ગોવાથી આવેલા 24 જવાનો કચ્છ જિલ્લાના કાલાડુંગર પર આવેલા મંદિરમાં જઇ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સવારે 8:45 વાગે બની હતી.

2

3

જ્યાં તેમનો ઇલાજ થઇ રહ્યો છે. ગંભીર રૂપથી ઘાયલ જવાનોને અમદાવાદમાં શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કુલ ચોવીસ જવાનોમાંથી 20 નેવીના અને 4 એરફોર્સના જવાન છે.

4

મંદિરથી દોઢ કિલોમીટર પહેલા બસ પલટી ગઇ હતી. બસ પલટી ખાવાને લીધે તેમા સવાર લોકોમાંથી 17 જવાન ઘાયલ થયા હતા. જેમાથી બેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તમામ ઘાયલોને એરફોર્સના હેલિકૉપ્ટર દ્વારા કચ્છ જિલ્લાના મુખ્યાલય ભુજના મિલિટરી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • કચ્છમાં બસ પલટી ખાતા એરફોર્સના 17 જવાન ઘાયલ, બે જવાન ગંભીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.