✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધીના કારણે રણોત્સવના રંગમાં ભંગ, પ્રવાસીઓની સંખ્યા ઘટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2016 08:55 AM (IST)
1

2

પણ પીએમ મોદીએ 8 નવેમ્બરે રાત્રે નોટબંધીની જાહેરાત કરી તે પછીથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

3

4

ભુજ: નોટબંધીનો માર કચ્છના રણોત્સવ પર સ્પષ્ટ જોવા મળ્યો છે. નોટબંધી પહેલા એટલે કે એક નવેમ્બરથી 8 નવેમ્બર સુધી 31,673 પ્રવાસીઓને મુલાકાત લીધી હતી.

5

9 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી માત્ર 9,290 પ્રવાસીઓને રણોત્સવની મુલાકાત લીધી છે.

6

આમ નોટબંધી બાદ રણોત્સવના પ્રવાસીઓની સંખ્યામાં 400 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે રણોત્સવ 23 નવેમ્બર સુધી ચાલશે.

  • હોમ
  • ગુજરાત
  • નોટબંધીના કારણે રણોત્સવના રંગમાં ભંગ, પ્રવાસીઓની સંખ્યા ઘટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.