✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણ પરિણામઃ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના ગામમાંથી મળ્યા સૌથી ઓછા મત, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2018 12:05 PM (IST)
જસદણ પરિણામઃ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના ગામમાંથી મળ્યા સૌથી ઓછા મત, જાણો વિગતે
1

કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા શરૂઆતી રાઉન્ડથી પાછળ રહ્યાં જ્યારે કુંવરજીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. ચોંકવનારી વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના જ ગામમાંથી ઓછા મળ્યા છે.

2

જસદણઃ જસદણ-વિછીંયા વિધાનસભા માટે હાલમાં મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા બન્ને સામ સામે મેદાને છે. મતગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે.

3

માહિતી પ્રમાણે, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના જ ગામ આસલપુરે સાથ આપ્યો નહીં. આસલપુર ગામમાંથી નાકિયાને 514 મત મળ્યા છે જ્યારે બાવળિયાને 764 મત મળ્યા છે. આથી ગામમાં જ નાકિયાનું વર્ચસ્વ ન હોય તેવું સાબિત થઇ રહ્યું છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે.

4

ઉલ્લેખનીય છે કે, જસદણ-વિછીંયા વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપી ઉમેદવાર કુંવરજી બાવળિયાની 19 હજારથી પણ વધુ મતોથી જીત થઇ છે.

  • હોમ
  • ગુજરાત
  • જસદણ પરિણામઃ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના ગામમાંથી મળ્યા સૌથી ઓછા મત, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.