✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગરમાં એક પરિવારના પાંચનો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 12:33 PM (IST)
1

ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા અને કિશાન ચોક, નવગ્રહ મંદિર મોદીનો વાડો ખાતે રહેતા દીપકભાઈ સાકરીયાએ માતા,પત્ની અને બે પુત્રો સાથે આજે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ સભ્યોમાં જયાબેન પન્નાલાલ સાકરીયા(ઉ.વ.80), દીપક પન્નાલાલ (ઉ.વ.45), આરતીબેન દીપક (ઉ.વ.42), કુમકુમ દીપક (ઉ.વ.10), હેમંત દીપક((ઉ.વ.5) આપઘાત કરી લીધો છે.

2

3

જામનગરઃ શહેરના હવાઇ ચોક પાસેના સૂર્યમુખ ચોક ખાતે એક જ પરિવારના પાંચ સભ્યોએ દવા પીને આપઘાત કરી લેતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. વણિક પરિવારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે.

  • હોમ
  • ગુજરાત
  • જામનગરમાં એક પરિવારના પાંચનો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.