✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાણી સરકારને આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓને પડ્યો મોટો ફટકો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2018 10:54 AM (IST)
1

આ પહેલા સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફન્ડ પર 7.8 ટકા વ્યાજ ચૂકવવાના આદેશ 1 જુલાઇ 2017થી કર્યા હતા. જે મુજબ અત્યારસુધી વ્યાજ ચૂકવવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી 3 મહિનાના સમયગાળા માટે 7.6 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ 1 જાન્યુઆરી 2018થી જીપીએફ પર 7.6 ટકા લેખે વ્યાજ દર રહેશે.

2

નાણાં વિભાગે જીપીએફ વ્યાજ દરમાં 0.2 ટકાના ઘટાડાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે પીએફના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો હતો.

3

ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા પીએફના વ્યાજ દરમાં કરવામાં આવેલ ઘટાડાનો અમલ હવે જીપીએફમાં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે જીએફએના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

4

ગાંધીનગરઃ હાલમાં જ કેન્દ્ર સરકારે નાની બચત અને પીએફના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાની અસર હવે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પર પણ પડવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયને પગલે ગુજરાત સરકારના કર્મચારીઓને મોટો ફટકો પડશે.

  • હોમ
  • ગુજરાત
  • રૂપાણી સરકારને આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓને પડ્યો મોટો ફટકો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.