હાર્દિક પટેલે PM મોદી પર સાધ્યું નિશાન, જાણો શુ કહ્યું
આ સાથે હાર્દિકે ચૂંટણી લડવાની ઉમર ન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 182 ઉમેદવારો ભલે સમાજના ના હોય પણ જ્યારે સમાજની અસ્મિતા નો સવાલ હોય ત્યારે માત્ર 4 ધારાસભ્યો વિધાનસભા ગજવી શકે તેવા નેતાઓની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે જણાવ્યું હતું કે,આદિવાસી સમાજનો વિકાસ થઇ શક્યો નથી ત્યારે તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે.
હાર્દિકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પૂતળું આલિયા,માલીયા કે જમાલિયા બનાવે પણ સૌથી મોટી મૂર્તિ તો અમારા બાપની બની રહી છે.
રાજપીપળા: પાસ કન્વીનર હાર્દિક પટેલે નર્મદા જિલ્લાની મુલાકાત કરી હતી. હાર્દિકે રાજપીપલા ના રાજના જુના ઍકડા પાટીદાર સમાજ આયોજીત 12માં સમૂહલગ્નમાં હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -