હાર્દિક પટેલે PM મોદી પર સાધ્યું નિશાન, જાણો શુ કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jan 2017 06:16 PM (IST)
1
આ સાથે હાર્દિકે ચૂંટણી લડવાની ઉમર ન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 182 ઉમેદવારો ભલે સમાજના ના હોય પણ જ્યારે સમાજની અસ્મિતા નો સવાલ હોય ત્યારે માત્ર 4 ધારાસભ્યો વિધાનસભા ગજવી શકે તેવા નેતાઓની જરૂર છે.
2
હાર્દિકે જણાવ્યું હતું કે,આદિવાસી સમાજનો વિકાસ થઇ શક્યો નથી ત્યારે તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે.
3
હાર્દિકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પૂતળું આલિયા,માલીયા કે જમાલિયા બનાવે પણ સૌથી મોટી મૂર્તિ તો અમારા બાપની બની રહી છે.
4
રાજપીપળા: પાસ કન્વીનર હાર્દિક પટેલે નર્મદા જિલ્લાની મુલાકાત કરી હતી. હાર્દિકે રાજપીપલા ના રાજના જુના ઍકડા પાટીદાર સમાજ આયોજીત 12માં સમૂહલગ્નમાં હાજરી આપી હતી.