✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલે PM મોદી પર સાધ્યું નિશાન, જાણો શુ કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2017 06:16 PM (IST)
1

આ સાથે હાર્દિકે ચૂંટણી લડવાની ઉમર ન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 182 ઉમેદવારો ભલે સમાજના ના હોય પણ જ્યારે સમાજની અસ્મિતા નો સવાલ હોય ત્યારે માત્ર 4 ધારાસભ્યો વિધાનસભા ગજવી શકે તેવા નેતાઓની જરૂર છે.

2

હાર્દિકે જણાવ્યું હતું કે,આદિવાસી સમાજનો વિકાસ થઇ શક્યો નથી ત્યારે તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે.

3

હાર્દિકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પૂતળું આલિયા,માલીયા કે જમાલિયા બનાવે પણ સૌથી મોટી મૂર્તિ તો અમારા બાપની બની રહી છે.

4

રાજપીપળા: પાસ કન્વીનર હાર્દિક પટેલે નર્મદા જિલ્લાની મુલાકાત કરી હતી. હાર્દિકે રાજપીપલા ના રાજના જુના ઍકડા પાટીદાર સમાજ આયોજીત 12માં સમૂહલગ્નમાં હાજરી આપી હતી.

  • હોમ
  • ગુજરાત
  • હાર્દિક પટેલે PM મોદી પર સાધ્યું નિશાન, જાણો શુ કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.