✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, બે બાળકોના પિતા શું કરતા હતાં ધંધો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2019 09:06 AM (IST)
1

2

દીપકભાઈના પત્ની આરતીબેન રોજ સવારે 9.30 વાગ્યે પન્નાલાલને ઉઠાડવા જતા હતા પરંતુ કાલે તેઓ ન આવતાં પન્નાલાલ 10 વાગ્યે નીચે ગયા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. દીપકભાઈના એક ભાઈ રાજકોટના આશ્રમમાં રહે છે.

3

આ ઘટના બની ત્યારે દીપકભાઈના પિતા પન્નાલાલ ઘરના ઉપરના રૂમમાં સૂઈ રહ્યા હતાં. એટલે તેમને નીચેના માળે પરિવારના પાંચ સભ્યોએ ઝેર પી લીધું હોવાનો અણસાર પણ આવ્યો ન હતો.

4

સતત રહેતી આર્થિક તંગીમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો ન દેખાતા દીપકભાઈએ 31મી ડિસેમ્બરની રાત્રે એક ચોંકવનારું પગલું ભરવાનું વિચારી લીધું હતું અને તેમણે પોતે ઝેર પીને મોત વ્હાલું કરતા પહેલાં તેમની પત્ની આરતીબેન, 10 વર્ષની દીકરી કુમકુમ, પાંચ વર્ષના પુત્ર હેમલ અને તેમના 70 વર્ષની ઉંમરના માતા જયાબેન પન્નાલાલને ઝેર આપી કાયમ માટે જીવન લીલા સંકેલી લીધી હતી.

5

કિસાન ચોકના મોદીના વંડા વિસ્તારમાં મોર ભુવન નામના મકાનમાં રહેતા દીપકભાઈ સાકરીયા ચોળાફળી હોલસેલમાં વેચવાનું કામ કરતા હતા. તેમણે મકાન પર લોન લીધેલી હતી. આ ઉપરાંત તેમની માતા બીમાર રહેતા હોવાથી તેમની પાછળ ઘણો ખર્ચ પણ થતો હતો. જ્યારે તેની સામે આવક મર્યાદિત હતી. જેથી દીપકભાઈને સતત રૂપિયાની ખેંચ રહેતી હતી.

6

  • હોમ
  • ગુજરાત
  • જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, બે બાળકોના પિતા શું કરતા હતાં ધંધો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.