✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજુલામાં ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર સિંહે કર્યો હુમલો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2019 09:17 PM (IST)
1

અમરેલીઃ રાજુલામાં ખેડૂત પોતાના ખેતરમાં દવા છાંટવાનું કામ કરતો હતો ત્યારે અચાનક આવી ચઢેલા સિંહે તરાપ મારીને ઘાયલ કર્યો હતો. ખેડૂતે હિંમત બતાવી પ્રતિકાર કરતાં સિંહ ભાગી ગયો હતો. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.

2

3

સિંહના હુમલાના કારણે ખેડૂત લોહી લુહાણ થઈ ગયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

4

સિંહના હુમલામાં ખેડૂતને બરડામાં ઈજા થઈ હતી.

  • હોમ
  • ગુજરાત
  • રાજુલામાં ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર સિંહે કર્યો હુમલો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.