✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જૂનાગઢમાં પતિ અને પત્ની વચ્ચે થયો ઝઘડો પછી પત્નીના શું થયા હાલ? જાણોને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Oct 2018 03:04 PM (IST)
1

કિરણબેનના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કિરણ પાસે રહેલું 17-18 તોલા સોનું પચાવી લેવા અને મિલકત પોતાના નામે કરવા માટે પંકજ વેગડા અને તેમના પરિવારજનો દ્વારા દબાણ કરવામાં આવતું હતું. પંકજની નજર હવે તેની મિલકત પર હતી.

2

ત્યારે એક દિવસ પહેલા જ ફરી ઝઘડો થતા પંકજ ઉશ્કેરાયો હતો અને કિરણબેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને પંકજ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

3

આ મામલે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં કિરણબેન જોશી એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી મિલકત અંગે ઝઘડો ચાલી રહ્યો હતો.

4

જૂનાગઢમાં એએસઆઈ પત્ની કિરણબેન જોશીની પતિ પંકજ વેગડાએ ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. પતિએ તીક્ષ્ણ હથિયારથી ઘરમાં જ પત્નીની હત્યા કરી દીધી હતી. પોલીસને એએસઆઈના ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં કિરણબેનનો મૃતદેહ મળ્યો હતો. પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેની પોલીસ હાલ તપાસ કરી રહ છે.

  • હોમ
  • ગુજરાત
  • જૂનાગઢમાં પતિ અને પત્ની વચ્ચે થયો ઝઘડો પછી પત્નીના શું થયા હાલ? જાણોને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.