✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભરૂચઃ રૂપાણી પ્રવચન આપવા ગયા કે નીતિન પટેલ તેમની ખુરશીમાં ગોઠવાઈ ગયા, પછી શું કર્યુ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2017 10:05 AM (IST)
1

મોંઘવારી ડામવામાં ભાજપ સરકાર સફળ રહી હોવાનો દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે 5 રાજયોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદો કયાંય જોવા મળતો નથી. એનો સીધો મતલબ એ થાય છે કે કેન્દ્ર સરકાર સફળ કામગીરી કરી રહી છે. નોટબંધીને વિશ્વએ આવકારી છે. તેની સારી અસરો સમાજ પર જોવા મળશે.

2

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણાતા દહેજ સેઝમાં અત્યાર સુધીમાં 40000 કરોડથી વધુ મૂડી રોકાણ આવ્યું છે. સેઝ સંપૂર્ણ કાર્યરત થતાં 8 લાખ લોકોને રોજગારી મળશે. ઉઘોગોને વેગ આપવા રેલવે, બંદર સહિતની માળખાકીય સુવિધા વધારાઇ રહી છે.

3

બાદમાં જ્યારે રૂપાણી ભાષણ પૂરૂ કરીને પરત ફર્યા ત્યારે તરત જ નીતિન પટેલે સીએમની ખુરશી ખાલી કરી દીધી હતી અને પુનઃ પોતાની ખુરશી પર જતાં રહ્યાં હતા. નીતિન પટેલની આ ગતિવિધિ કેમેરામાં કેદ થઇ ગઇ હતી, તેમજ અનેકનું ધ્યાન એ દિશામાં દોર્યું હતું.

4

ભરૂચઃ દેશનો સુધી લાંબો એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટે બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મક્તમપુર ખાતે સભાખંડ થી ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મોદીના ભાષણ પહેલાં સીએમ રૂપાણી ભાષણ આપવા માટે ઉભા થયા હતા. જોકે જેવા જ રૂપિયા ભાષણ આપવા ઉભા થયા કે તરત જ મોદી સાથે અંગત વાત-ચીત કરવા માટે નીતિન પટેલ ઉભા થયા હતા અને સીએમ માટે ગોઠવવામાં આવેલી ખુરશી પર બેસી ગયા હતા.

  • હોમ
  • ગુજરાત
  • ભરૂચઃ રૂપાણી પ્રવચન આપવા ગયા કે નીતિન પટેલ તેમની ખુરશીમાં ગોઠવાઈ ગયા, પછી શું કર્યુ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.