ગુજરાતના ક્યા 56 IAS અધિકારીઓએ આપી નથી સંપત્તિની વિગત? જાણો વિગત
એટલું જ નહીં, કુલ 1856 અધિકારીઓમાંથી સૌધી વધારે યૂપીમાંથી 255 અધિકારીઓએ સંપત્તિની વિગતો આપી નથી. બીજા નંબર 153 અધિકારી સાથે રાજસ્થાન કેડર છે. જ્યારે મધ્ય પ્રદેશ 118 અધિકારી સાથે ત્રીજા સ્થાન પર છે.
બી. કે. ઠાકર, જે. કે. આસ્તિક, એસ. કે. પંડ્યા, એચ. એન. ઠક્કર, મનોજ, વિક્રાંત પાન્ડેય, વી. એન. દેસાઈ, એ. વી. કલેરીયા, એમ. જી. મોડીઆ, વિજયકુમાર ખરાડી, સુનીલકુમાર ધોલી, ઘન્શ્યામ, અમિત પ્રકાશ યાદવ, પ્રવીણ ચૌધરી, અર્પિત સાગર, દીપ શિખા શર્મા, નેહા કુમારી.
પી. એન. શર્મા, આર. આર. વર્સાની, પી. એલ. દરબાર, ડી. કે. રાવલ, મોના ખંધાર, એમ. એ. નરમાવાલા, પી. પી. હર્ષે, એ. જે. શાહ, એ. એમ. માંકડ, જી. આર. ચૌધરી, એચ. એસ. પટેલ, ડી. એ. સત્યા, જે. બી. વોરા, જે. જી. હિંગરાજીયા, કે. બી. ભટ્ટ, એલ. સી. પટેલ, એમ. બી. પટેલ, પી. એ. શાહ, વી. સી. વર્મા, બી. જે. ભટ્ટ.
ગુજરાતમાંથી જે 56 આઈએસ અધિકારીઓના નામ સામેલ છે તેમની યાદી આ પ્રમઆમે છેઃ સી. પી. પટેલ, એમ એમ કોટવાલ, વરેશ સિન્હા, એસ. કે. નંદા, ગૌરી કુમાર, રાજીવ ટકરુ, અમિતવા ભટ્ટાચાર્ય, દેવરાપલ્લી કિશોર રાવ, એચ. કે. દાશ, રાજેશ કિશોર, વિજય લક્ષ્મી જોશી, ડી. જે. પાન્ડિયન, જી. આર. અલોરિયા, ઓ. રવી, ભાગ્યેશ જ્હા, અમૃતલાલ શંકરલાલ પટેલ, ડી. એચ. બ્રહ્મભટ્ટ, કે. એન. ભટ્ટ.
ગાંધીનગરઃ દેશભરનાં 1800 આઈએએસ અધિકારીઓએ પોતાની સંપત્તિની વિગતો સરકાર સમક્ષ રજૂ કરી નથી. મોદી સરકારે ચાલુ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં આઈએએસ અધિકારીઓને પોતાની સંપત્તિની વિગતો સરકાર સમક્ષ જમા કરાવવા કહ્યું હતું. કર્મચારી અને તાલીમ મંત્રાલયના આંકડા અનુસાર દેશનાં કુલ 1856 અધિકારીઓએ પોતાની સંપત્તની વિગતો આપી નથી જેમાંથી ગુજરાતમાંથી કુલ 56 આઈએએસ અધિકારીઓએ પોતાની સંપત્તિની વિગતો જમા કરાવી નથી.