✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતના લઠ્ઠાકાંડે લીધો બે અધિકારીનો ભોગ, જાણો કયા-કયા IPSની થઈ બદલી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2016 02:43 PM (IST)
1

મયુર ચાવડાને સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, આઈબી, ગાંધીનગરમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

2

શમશેર સિંહને ઈંસપેક્ટર જનરલ ઓફ પોલીસ, સુરતમાં મૂકવામાં આવ્યા છે. તેઓ પહેલા એડિશનલ ડિરેક્ટર એસીબી અમદાવાદમાં ફરજ પર હતા.

3

નિર્લીપ્ત રાયમે સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, અમદાવાદ (રૂરલ)થી સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, સુરત (રૂરલ)માં બદલી આપવામાં આવી છે.

4

અમદાવાદ: ગુજરાત રાજ્યના છ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જાણો ક્યા અધિકારીઓની બદલી ક્યાં થઈ. કેશવ કુમારને સ્પેશિયલ ડિરેક્ટર એસીબી અમદાવાદ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. તેઓ 1986ની બેચના આઈપીએસ અધિકારી છે.

5

નરસિંહા કોમરને મરીન ટાસ્ક ફોર્સ કમાંડર જામનગરમાં ઈંસ્પેક્ટક જનરલ તરીકે બદલી આપવામાં આવી છે. 3 જ્યારે નીરજા ગોટરૂ રાઓને મરીન ટાસ્ક ફોર્સ કમાંડર જામનગરમાં ઈંસ્પેક્ટક જનરલના ચાર્જમાંથી રીલિવ કરવામાં આવ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • સુરતના લઠ્ઠાકાંડે લીધો બે અધિકારીનો ભોગ, જાણો કયા-કયા IPSની થઈ બદલી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.