આસારામને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાટકો, ગુજરાત સરકારની પણ કાઢી ઝાટકણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
કોર્ટે સવાલ કર્યો કે અત્યાર સુધી પીડિતની પૂછપરછ શા માટે કરવામાં નથી આવી. તેની સાથે જ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે એક સોગંદનામુ દાખલ કરવા કહ્યું છે. જણાવીએ કે, આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈ પર બે બહેનોનો બળાત્કાર કરવાનો આરેપ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હીઃ સગીર સાથે બળાત્કારના મામલે સજા કાપી રહેલ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપતા જામીન અરજી ફગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે આસારામ વિરૂદ્ધ બળાત્કારના મામલે ધીમી ગતીએ ચાલતી સુનાવણીને લઈને ગુજરાત સરકારની પણ ઝાટકણી કાઢી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -