✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતમાં કઈ જગ્યાએ બે પાટીદારો ખાડો ખોદીને ઉપવાસ પર બેઠા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2018 09:03 AM (IST)
1

વિસાવદરના આ બંન્ને પાટીદારોને ઉપવાસ ન કરવાની પણ સલાહ આપી હતી જોકે જ્યાં સુધી હાર્દિક ઉપવાસ કરશે ત્યાં સુધી ઉપવાસ કરશે તેવું જાણવા મળ્યું છે.

2

બંને આગેવાનોએ પાંચ-પાંચ ફૂટ ઉંડા બે ખાડા ખોદાવ્યા છે અને તેમાં તેઓ હાર્દિકના સમર્થનમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી હાર્દિક પટેલની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો.

3

વિસાવદરનાં જૂનાગઢ રોડ પર હાર્દિક પટેલના સમર્થનમાં જાંબુડીના માજી સરપંચ લાલજીભાઈ કોટડીયા અને પાટીદાર આગેવાન અરવિંદભાઈ વાગ્યા દ્વારા બાપાની આમલી નજીક ઉપવાસી છાવણી નાંખવામાં આવી છે.

4

જૂનાગઢ: પાસ કન્વિનર હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ઉપવાસ આંદોલન પર છે. જ્યારે આજે 12મો દિવસ છે. હાર્દિકના સમર્થનમાં વિસાવદરનાં બે પાટીદાર આગેવાનો જમીનમાં 5 ફૂટ ઉંડો ખાડો ખોદીને તેમાં આમરણાંત ઉપવાસ પર ઉતર્યાં છે. જેની સાથે પાટીદાર સમાજના આગેવાન પણ આવી પહોંચ્યા હતાં.

  • હોમ
  • ગુજરાત
  • હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતમાં કઈ જગ્યાએ બે પાટીદારો ખાડો ખોદીને ઉપવાસ પર બેઠા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.