✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાવનગરઃ વિધવાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, જાણો શું આવ્યો કરુણ અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Nov 2016 10:56 AM (IST)
1

ગઈ કાલે રાતે બોરડાની હાઇસ્કૂલ પાછળથી શાંતુબેનની લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં શાંતુબેનની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે મહિલાની દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે, માતાના પ્રેમીએ જ હત્યા કરી છે. જોકે, હાલ તો આરોપી ફરાર છે, પરંતુ પોલીસે ટૂંક સમયમાં જ આરોપી ઝડપાય જશે, તેમ જણાવ્યું હતું.

2

આ ઘટનાની વિગતો એવી છે કે, તળાજા તાલુકા બોરડા ગામમાં રહેતી શાંતુબેન બાંભણીયાના પતિ ધીરુભાઈએ આજથી બે વર્ષ પહેલા આપઘાત કરી લેતાં શાંતુબેન વિધવા થયા હતા. આ પછી તેઓ 15 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરવા માટે છૂટક મજૂરી કરતાં હતા. દરમિયાન તેમને ગામનાજ યુવક મકા વાલજી ભાલીયા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા.

3

ભાવનગરઃ તળાજા તાલુકાના બોરડા ગામમાં રહેતી વિધવા મહિલાની તેના જ પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બે સંતાનોની માતાને તેનો પ્રેમી જ હત્યા કરીને ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે, આજથી બે વર્ષ પહેલાં વિધવાના પતિએ આત્મહત્યા કરી લીધા પછી મહિલા એકલી પડી ગઈ હતી અને આ પછી આ યુવક સાથે તેના પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે ગામમાં ભારે ચર્ચા પણ હતી.

  • હોમ
  • ગુજરાત
  • ભાવનગરઃ વિધવાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, જાણો શું આવ્યો કરુણ અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.