✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે મિસાઈલ મેનની જન્મ જયંતિ: જાણો કલામની ખાસ વાતો અન ઉપલબ્ધિઓ વિષે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Oct 2016 12:24 PM (IST)
1

અન્ના યુનિવર્સિટીએ તેમને ડોક્ટરની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. 1988માં થયેલા પોખરણ ન્યૂક્લિયર ટેસ્ટમાં મુખ્ય ભૂમિકા 25 જુલાઈ 2002થી 25 જુલાઈ 2007 સુધી રાષ્ટ્રપતિ રહ્યા

2

1981માં પદ્મ ભૂષણ અને 1990માં પદ્મ ભૂષણ સન્માન 1994માં આર્યભટ્ટ પુરસ્કાર અને 1997માં ભારત રત્નનું સન્માન 25 જુલાઈ 2015ના રોજ નિધન

3

કલામ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહ્યા 1982માં કલામને ડીઆપડીએલના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

4

અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલ ભારતીય ટેક્નોલોજીની મદદથી બનાવી.

5

મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગનું ભણતર પૂરુ કરી દેશનો સૌથી પહેલા સ્વદેશી ઉપગ્રહ પીએસએલવી-3ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

6

તેઓ ભારતીય ગણતંત્રના 11માં રાષ્ટ્રપતિ હતા. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવેલા કલામના જીવનની ઉપલબ્ધિઓ અને સન્માન પર કરીએ નજર.

7

અબુલ પકિર જૈનુલાબદીન અબ્દુલ કલામ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના એક ગામ ધનુષકોડીમાં જન્મ્યા હતા. કલામને મિસાઈલ મેન અને જનતાના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • આજે મિસાઈલ મેનની જન્મ જયંતિ: જાણો કલામની ખાસ વાતો અન ઉપલબ્ધિઓ વિષે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.