✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આમિરખાન બિહાર પૂરપીડિતોને 25 લાખની કરશે સહાય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Aug 2017 10:39 AM (IST)
1

આ પૂરગ્રસ્ત લોકો માટે બીજા અન્ય લોકોએ પણ સહાય કરી છે. કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગના મંત્રી કૃષ્ણ કુમાર ઋષિના એક લાખ, વિધાન પાર્ષદ કૃષ્ણ કુમાર સિંહે અઢી લાખ અને કુમાર ઓર્ગેનિક પ્રોડક્ટ લિમિટેડ તરફથી સાડા બાર લાખ, પૂર્વ મુખ્યમંત્રી મોનાજિર હસનને 50 હજાર, પૂર્વ વિધાન પાર્ષદ વિનોદ કુમાર સિંહે એક લાખ, તથા બેગૂસરાયના મેયર ઉપેન્દ્ર સિંહે એક લાખ અગિયાર હજારનો ચેક મુંખ્યમંત્રીને આપ્યો છે. મુખ્યમંત્રીએ રાહત કોષમાં દાન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો અને તેમના સામાજિક પહેલની પ્રસંશા કરી છે.

2

પટણા : બિહારમા આવેલા ભારે પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ફિલ્મ અભિનેતા અમિરખાને રૂપિયા 25 લાખની સહાય કરી છે. તેમણે આમિરખાન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ તરફથી 25 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે પોસ્ટના માધ્યમથી મોકલ્યા છે. તો બીજી બાજૂ સાંસદ ડૉ. સીપી ઠાકુરે મુજફ્ફરપુર જિલ્લાના પૂર પ્રભાવિત સાહેબગંજ માટે તેમના સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા 20 લાખ તથા તેમના તરફથી 8 હજાર 30 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે મુખ્યમંત્રી નીતીશ કુમારને આપ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આમિરખાન બિહાર પૂરપીડિતોને 25 લાખની કરશે સહાય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.