✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકપાલ અને ખેડૂતોના મુદ્દાને લઇને આજથી અન્ના હજારેની ભૂખ હડતાળ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2018 09:50 AM (IST)
લોકપાલ અને ખેડૂતોના મુદ્દાને લઇને આજથી અન્ના હજારેની ભૂખ હડતાળ
1

2

તેમને કહ્યું કે ચાર વર્ષ થઇ ગયા છતાં સરકારે કોઇને કોઇ કારણે લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ ટાળી રહી છે, જેના કારણે મારે ભૂખ હડતાળ પર બેસવું પડે છે.

3

અન્નાએ લખ્યું કે, લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટે 16 ઓગસ્ટ, 2011એ ખરેખર દેશ રસ્તાં પર આવ્યો હતો, અને તેમની સરકાર આ આંદોલનના કારણે સત્તામાં આવી હતી.

4

અન્નાએ વડાપ્રધાન મોદીને ગુરુવારે પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં સરકાર ગોળગોળ ફેરવી રહી છે અને લોકપાલની નિયુક્તિ નથી કરી.

5

નવી દિલ્હીઃ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે એકવાર ફરીથી ભૂખ હડતાળ શરૂ કરી રહ્યાં છે. સોમવારે તેમને કહ્યુ કે આ ભાજપાના નેતૃત્વ વાળી સરકાર લોકપાલ આંદોલનના કારણે કેન્દ્રની સત્તામાં આવી છે અને તે લોકપાલની નિયુક્તિને લઇને આજથી 2જી ઓક્ટોબરથી ભૂખ હડતાળ શરૂ કરશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • લોકપાલ અને ખેડૂતોના મુદ્દાને લઇને આજથી અન્ના હજારેની ભૂખ હડતાળ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.