= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ નાણામંત્રી અરુમ જેટલીનો દિલ્હીના નિગમ બોઘઘાટ પર પુરેપુરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, તેમના પુત્ર રોહન જેટલીએ પાર્થિવ શરીરને મુખાગ્ની આપી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પહોંચ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજનાથસિંહ, અમિત શાહ, પ્રકાશ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી, ગૌતમ ગંભીર જેવા ભાજપના અનેક નેતાઓ અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. તે સિવાય કોગ્રેસ નેતા કપિલ સિબ્બલ, બાબા રામદેવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે પણ જેટલીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. તે સિવાય કોગ્રેસ નેતા કપિલ સિબ્બલ, બાબા રામદેવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે પણ જેટલીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. તે સિવાય કોગ્રેસ નેતા કપિલ સિબ્બલ, બાબા રામદેવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે પણ જેટલીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનો પાર્થિવ શરીર દિલ્હીના નિગમ બોધ ઘાટ પહોંચી ગયો છે. થોડીવારમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.