દિલ્હીમાં શીલા દીક્ષિતના નિધન પર 2 દિવસનો રાજકીય શોક,આજે કરાશે અંતિમ સંસ્કાર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Jul 2019 07:23 AM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું નિધન થયું છે. શીલા દીક્ષિત દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ હતા. પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા....More
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું નિધન થયું છે. શીલા દીક્ષિત દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ હતા. પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શીલા દીક્ષિતના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શીલા દીક્ષિતના દિકરા સંદીપ દીક્ષિત સાથે વાતચીત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શીલા દીક્ષિતના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શીલા દીક્ષિતના દિકરા સંદીપ દીક્ષિત સાથે વાતચીત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલવિ આપી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલવિ આપી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કૉંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું શીલા દીક્ષિતના પાર્થિવ શરીરને તેમના ઘરે લઈ જવામાં આવશે અને કાલે સવારે AICCમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થશે. રવિવારે 2.30 નિગમ બોધ ઘાટમાં શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર થશે. આજે સાંજે 6 વાગ્યે તેમના પાર્થિવ શરીરને નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ ફોર્ટિસ-એસ્કોર્ટ હોસ્પિટલ પહોંચ્યા. શીલા દીક્ષિતને એજ હોસ્પિટલમાં આજે બપોરે 3 વાગ્યાને 55 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પશ્ચિમ બંગાળના મુખ્યંત્રી મમતા બેનર્જીએ શીલા દીક્ષિતના નિધન પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હું તેમને ખૂબ યાદ કરીશ. મારા સંબંધો તેમની સાથે સારા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ શીલા દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તસવીર સાથે ટ્વીટ કરતા કહ્યું, 'શીલા દીક્ષિતજીના નિધન પર ખૂબ જ દુખ થયું. દિલ્હીના વિકાસમાં તેમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું.'
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ શીલા દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તસવીર સાથે ટ્વીટ કરતા કહ્યું, 'શીલા દીક્ષિતજીના નિધન પર ખૂબ જ દુખ થયું. દિલ્હીના વિકાસમાં તેમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું.'
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શીલા દીક્ષિતના નિધન પર કહ્યું હું દુખમાં છું. તેમણે કહ્યું દેશે ખૂબ જ સારા નેતા ગુમાવ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શીલા દીક્ષિતના નિધન પર કહ્યું હું દુખમાં છું. તેમણે કહ્યું દેશે ખૂબ જ સારા નેતા ગુમાવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શીલા દીક્ષિતના નિધન પર કહ્યું હું દુખમાં છું. તેમણે કહ્યું દેશે ખૂબ જ સારા નેતા ગુમાવ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શીલા દીક્ષિતના નિધન પર કહ્યું હું દુખમાં છું. તેમણે કહ્યું દેશે ખૂબ જ સારા નેતા ગુમાવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શીલા દીક્ષિતના નિધન પર કહ્યું હું દુખમાં છું. તેમણે કહ્યું દેશે ખૂબ જ સારા નેતા ગુમાવ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શીલા દીક્ષિતના નિધન પર કહ્યું હું દુખમાં છું. તેમણે કહ્યું દેશે ખૂબ જ સારા નેતા ગુમાવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસની વરિષ્ઠ નેતા શ્રીમતી શીલા દીક્ષિતજીના નિધનના સમાચાર સાંભળી વ્યથિત છું. દિલ્હીના વિકાસમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ભગવાન શીલા દિક્ષિતના દિવંગત આત્માને શાંતિ આપે.
કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસની વરિષ્ઠ નેતા શ્રીમતી શીલા દીક્ષિતજીના નિધનના સમાચાર સાંભળી વ્યથિત છું. દિલ્હીના વિકાસમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ભગવાન શીલા દિક્ષિતના દિવંગત આત્માને શાંતિ આપે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શીલા દિક્ષીત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનારા તેઓ પ્રથમ મહીલા મુખ્યમંત્રી હતા. તેમને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની ખૂબજ નજીકના માનવામાં આવતા હતા. તેઓ 11 એપ્રિલ 2014 થી 25 ઓગસ્ટ 2014 સુધી કેરળના રાજ્યપાલ રહ્યા હતા.
શીલા દિક્ષીત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનારા તેઓ પ્રથમ મહીલા મુખ્યમંત્રી હતા. તેમને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની ખૂબજ નજીકના માનવામાં આવતા હતા. તેઓ 11 એપ્રિલ 2014 થી 25 ઓગસ્ટ 2014 સુધી કેરળના રાજ્યપાલ રહ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. આજે સવારે દિલ્હીની એસ્કો4ટ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. આજે સવારે દિલ્હીની એસ્કો4ટ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
- Home
- India-news
- દેશ
- દિલ્હીમાં શીલા દીક્ષિતના નિધન પર 2 દિવસનો રાજકીય શોક,આજે કરાશે અંતિમ સંસ્કાર