✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

5G ટેક્નોલોજીને લઈ પરેશાન થઈ જૂહી ચાવલા, જાણો કોને શું કરી ફરિયાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2018 09:49 PM (IST)
1

50 વર્ષીય અભિનેત્રીએ પત્રમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક વૈજ્ઞાનિકો, એક્સપર્ટ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરે માનવ સ્વાસ્થ્ય પર રેડિયોફ્રિકવન્સી રેડિએશનના હાનિકારક પ્રભાવોનો ઉલ્લેખ કર્યો છે.

2

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ 5જી મોબાઇલ ટેકનોલોજી પર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે.

3

તેણે કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય પર રેડિયોફ્રીકવન્સીના સંભવિત હાનિકારક પ્રભાવનું વિશ્લેષણ કર્યા વગર તેને લાગુ ન કરવી જોઈએ. કેન્દ્ર ડિજિટલ ઈન્ડિયાના ટાર્ગેટને પહોંચી વળવા 5જી લાગુ કરવા જઈ રહી છે ત્યારે જૂહીએ પૂછ્યું છે કે આ નવી ટેકનોલોજી પર પૂરતું સંશોધન કરવામાં આવ્યું છે કે નહીં ?

4

5

જૂહી ચાવલાએ મોબાઇલ ટાવર એન્ટીના તથા વાઇફાઇ હોટસ્પોટથી નીકળતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન (ઇએમએફ)ના કારણે સ્વાસ્થ્યને થનારાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 5G ટેક્નોલોજીને લઈ પરેશાન થઈ જૂહી ચાવલા, જાણો કોને શું કરી ફરિયાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.