✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

RSS કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપે કર્યું બંધનુ એલાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jul 2017 10:45 AM (IST)
1

નવી દિલ્લી: કેરલની રાજધાની તિરુવનંતપુરમ નજદીક એક હિસ્ટ્રીશીટરની આગેવાનીવાળી ગેંગે આરએસએસના એક કાર્યકર્તાની શનિવારે રાતે હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇને ભાજપે મોટા વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી મુજબ ભાજપે આ હત્યાના વિરોધમાં રવિવારે કેરલ બંધનું એલાન કર્યું છે. પાર્ટી કાર્યકર્તાએ તિરુવનંતપુરમ સહિત રાજ્યમાં તમામ મોટા શહેરોના રસ્તા પર શાંતિપૂર્ણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

2

ભાજપે આ ઘટનાને રાજનીતિક હત્યા ગણાવી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે, હત્યા પાછળ રાજનીતિક પાર્ટીનો હાથ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. રાજશેખરે આક્ષેપ લગાવ્યો છે કે, આ હુમલા પાછળ માકપાનો હાથ છે. આ આક્ષેપને વામ પાર્ટીના જિલ્લા નેતૃત્વએ ફગાવ્યો છે. વધુમાં કહ્યુ કે આ હત્યા પાછળ સીપીએમના 6 કાર્યકર્તાઓ સામેલ હોવાનું જણાવ્યું છે. અગાઉ 8 જુલાઇએ પણ કર્નાટકના મંગલુરુમાં એક આરએસએસ કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • RSS કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપે કર્યું બંધનુ એલાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.