મહારાષ્ટ્રઃ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શિવસેનાએ કરી માંગ

મહારાષ્ટ્ર વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Oct 2019 06:15 PM
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યમંત્રીને લઇને ભાજપ સાથે 50-50 ફોર્મુલા પર વાત થઇ હતી અને તેમની પાર્ટી તેના પર ઝૂકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, જનાદેશ તમામની આંખ ખોલનારો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમને પૂછવામા આવ્યું કે શું આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તેના પર તેમણે કહ્યું કે, તમારા મોંમાં ઘી સાકર. મોટો ભાઇ-નાનો ભાઇ કોઇ ફરક નથી. શિવસેના 50-50 ફોર્મુલા પર ઝૂકશે નહી અને ફોર્મુલા નક્કી થયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.



શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યમંત્રીને લઇને ભાજપ સાથે 50-50 ફોર્મુલા પર વાત થઇ હતી અને તેમની પાર્ટી તેના પર ઝૂકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, જનાદેશ તમામની આંખ ખોલનારો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમને પૂછવામા આવ્યું કે શું આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તેના પર તેમણે કહ્યું કે, તમારા મોંમાં ઘી સાકર. મોટો ભાઇ-નાનો ભાઇ કોઇ ફરક નથી. શિવસેના 50-50 ફોર્મુલા પર ઝૂકશે નહી અને ફોર્મુલા નક્કી થયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.



શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યમંત્રીને લઇને ભાજપ સાથે 50-50 ફોર્મુલા પર વાત થઇ હતી અને તેમની પાર્ટી તેના પર ઝૂકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, જનાદેશ તમામની આંખ ખોલનારો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમને પૂછવામા આવ્યું કે શું આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તેના પર તેમણે કહ્યું કે, તમારા મોંમાં ઘી સાકર. મોટો ભાઇ-નાનો ભાઇ કોઇ ફરક નથી. શિવસેના 50-50 ફોર્મુલા પર ઝૂકશે નહી અને ફોર્મુલા નક્કી થયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.



શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યમંત્રીને લઇને ભાજપ સાથે 50-50 ફોર્મુલા પર વાત થઇ હતી અને તેમની પાર્ટી તેના પર ઝૂકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, જનાદેશ તમામની આંખ ખોલનારો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમને પૂછવામા આવ્યું કે શું આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તેના પર તેમણે કહ્યું કે, તમારા મોંમાં ઘી સાકર. મોટો ભાઇ-નાનો ભાઇ કોઇ ફરક નથી. શિવસેના 50-50 ફોર્મુલા પર ઝૂકશે નહી અને ફોર્મુલા નક્કી થયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.



મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતા કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં તેમનો સ્ટ્રાઇક રેટ 47નો હતો જે હવે વધીને 70 થઇ ગયો છે. ફડણવીસે કહ્યું કે, અમારો વોટની ટકાવારીમાં વધારો થયો છે. પરંતુ સતારા અને પરલીના પરિણામથી અમે હેરાન છીએ.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતા કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં તેમનો સ્ટ્રાઇક રેટ 47નો હતો જે હવે વધીને 70 થઇ ગયો છે. ફડણવીસે કહ્યું કે, અમારો વોટની ટકાવારીમાં વધારો થયો છે. પરંતુ સતારા અને પરલીના પરિણામથી અમે હેરાન છીએ.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતા કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં તેમનો સ્ટ્રાઇક રેટ 47નો હતો જે હવે વધીને 70 થઇ ગયો છે. ફડણવીસે કહ્યું કે, અમારો વોટની ટકાવારીમાં વધારો થયો છે. પરંતુ સતારા અને પરલીના પરિણામથી અમે હેરાન છીએ.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતા કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં તેમનો સ્ટ્રાઇક રેટ 47નો હતો જે હવે વધીને 70 થઇ ગયો છે. ફડણવીસે કહ્યું કે, અમારો વોટની ટકાવારીમાં વધારો થયો છે. પરંતુ સતારા અને પરલીના પરિણામથી અમે હેરાન છીએ.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતા કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં તેમનો સ્ટ્રાઇક રેટ 47નો હતો જે હવે વધીને 70 થઇ ગયો છે. ફડણવીસે કહ્યું કે, અમારો વોટની ટકાવારીમાં વધારો થયો છે. પરંતુ સતારા અને પરલીના પરિણામથી અમે હેરાન છીએ.

ફડણવીસ સરકારના મંત્રીઓ પંકજા મુંડે, રામ શિંદે, વિજય શિવતારે, બાલા ભેગડે, અર્જુન ખોતકરે હારનો સામનો કરવો પડ્યો હતો.

ફડણવીસ સરકારના મંત્રીઓ પંકજા મુંડે, રામ શિંદે, વિજય શિવતારે, બાલા ભેગડે, અર્જુન ખોતકરે હારનો સામનો કરવો પડ્યો હતો.

ફડણવીસ સરકારના મંત્રીઓ પંકજા મુંડે, રામ શિંદે, વિજય શિવતારે, બાલા ભેગડે, અર્જુન ખોતકરે હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈમાં ભાજપે ઉજવણી શરૂ કરી
મુંબઈમાં ભાજપે ઉજવણી શરૂ કરી
મહારાષ્ટ્રમાં ફડણવીસ કેબિનેટનો હિસ્સો રહેલા પંકજા મુંડે, મદન યરાવર, રામ શિંદે, વિજય શિવતારે, અતુલ સવે, બાલા ભેગડે પાછળ ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં હાલ 158 સીટો પર બીજેપી-શિવસેના જોડી આગળ ચાલી રહી છે. બીજેપી 92 સીટ પર, શિવસેના 65 સીટ પર આગળ ચાલે છે. જ્યારં કોંગ્રેસ 42 અને એનસીપી 45 સીટ પર આગળ છે.
બારામતી વિધાનસભા સીટ પર અજિત પવાર 42 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે.
નાગપુર સાઉથ-વેસ્ટ બેઠક પરથી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બીજા રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે
નાગપુર સાઉથ-વેસ્ટ બેઠક પરથી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બીજા રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે
ભાજપના કોલાબાના ઉમેદવાર રાહુલ નારવેકરે કહ્યું- બીજેપી-શિવસેના ગઠબંધન 220થી વધારે સીટ જીતશે
ભાજપના કોલાબાના ઉમેદવાર રાહુલ નારવેકરે કહ્યું- બીજેપી-શિવસેના ગઠબંધન 220થી વધારે સીટ જીતશે
મહારાષ્ટ્રમાં NDAને બહુમત, ભાજપ 109, શિવસેના 70, કોંગ્રેસ 38, એનસીપી 50 અને અન્ય 10 બેઠક પર આગળ
વરલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે 7020 વોટથી આગળ
વરલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે 7020 વોટથી આગળ
મહારાષ્ટ્રમાં ભાજપ 50, શિવસેના 27, કોંગ્રેસ 10 બેઠક પર આગળ
મહારાષ્ટ્રમાં ભાજપ 23 અને કોંગ્રેસ 10 બેઠકો પર આગળ
વરલી બેઠર પરથી શિવસેનાના આદિત્ય ઠાકરે આગળ
વરલી બેઠર પરથી શિવસેનાના આદિત્ય ઠાકરે આગળ
મહારાષ્ટ્રમાં પરિણામ પહેલા જ ભાજપે જશ્નની તૈયારીઓ શરૂ કરી, પાર્ટી હેડ ઓફિસમાં બનાવવામાં આવી રહી છે મીઠાઈ
મહારાષ્ટ્રમાં પરિણામ પહેલા જ ભાજપે જશ્નની તૈયારીઓ શરૂ કરી, પાર્ટી હેડ ઓફિસમાં બનાવવામાં આવી રહી છે મીઠાઈ
મહારાષ્ટ્રમાં પરિણામ પહેલા જ ભાજપે જશ્નની તૈયારીઓ શરૂ કરી, પાર્ટી હેડ ઓફિસમાં બનાવવામાં આવી રહી છે મીઠાઈ
મહારાષ્ટ્ર વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 માટે ગુરુવારે સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 60.05 ટકા મતદાન થયું હતું. વર્ષ 2014માં અહીં 63.08 ટકા મતદાન થયું હતું.

બ્રેકગ્રાઉન્ડ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.