નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે સંદેશ આપશે પીએમ મોદી- સૂત્ર
જણાવીએ કે 8 નવમ્બરે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં 500 અને 1000ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. કહેવાય છે કે, નોટબંધી બાદ લોકોને એક આભાર મેસેજ આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારના ઉચ્ચ અધિકારીનું એ પણ કહેવું છે કે, પીએમ મોદી રાષ્ટ્રના નામે સંદેશમાં અનેક મોટી જાહેરાત પણ કરી શકે છે.
સરકારના મોટા અધિકારીઓનું કહેવું છે કે, નવા વર્ષની પૂર્વ સંધ્યા પહેલા પીએમ મોદી રાષ્ટ્રના નામે સંદેશ આપશે. રાષ્ટ્રના નામે સંદેશ આપતા પહેલા મોદી સરકારના મોટા પ્રધાનો સાથે એક સમીક્ષા બેઠક પણ કરશે. આ બેઠક બાદ પીએમ મોદી ભાજપના મોટા નેતાઓ સાથે પણ વાત કરશે.
નવી દિલ્હીઃ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રના નામે સંદેશ આપી શકે છે. પીએમ મોદી આવતીકાલે અથવા 31 ડિસેમ્બરે રાષ્ટ્રના નામે સંદેશ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -