✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UP: નોટબંધીને કારણે દહેજ વિના થયા લગ્ન, 51 યુગલે PMને કહ્યું- થેક્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2016 04:46 PM (IST)
UP: નોટબંધીને કારણે દહેજ વિના થયા લગ્ન, 51 યુગલે PMને કહ્યું- થેક્યું
1

કાનપુરઃ નોટબંધી બાદ જ્યા સામાન્ય લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે પરિવારોમાં લગ્ન છે તેવા પરિવારોને અનેક મુશ્કેલીઓ છે ત્યારે ઓછા પૈસામાં થયેલા લગ્નથી ખુશ 51 નવયુગલોએ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ કપલ્સે વડાપ્રધાન મોદીની તસવીર પાસેથી આશીર્વાદ લીધા હતા અને તેમને સાહસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો.

2

આ તમામનો શ્રેય મોદીને આપી રહ્યા છે. એટલુ જ નહીં તમામ કપલ્સે મોદીની તસવીરથી આશીર્વાદ લીધા હતા. મહેમાનોએ પણ મોદીના વખાણ કર્યા હતા. એક નવવધૂ આરતીની બહેન ગુડિયાએ કહ્યું કે, નોટબંધી અમારા માટે લાભદાયી નીવડી હતી. નોંધનીય છે કે નોટબંધીને કારણે તમામના લગ્ન રદ થયા હતા પરંતુ સમાજસેવક સંતોષ ગુપ્તાએ દાન મેળવી તમામના લગ્ન કરાવ્યા હતા.

3

નોટબંધીને લઇને જ્યાં સંસદમાં વિપક્ષ દ્ધારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કાનપુરના પનકી વિસ્તારમાં અનેક દીકરીઓના લગ્ન નોટબંદીને કારણે ધૂમધામથી દહેજ વિના સંપન્ન થયા હતા. અહીં 51 નવવિવાહિત કપલ્સને એ વાતની ખુશી છે કે આ નોટબંધીથી ના દહેજ આપવું પડ્યું, ના લગ્ન માટે વધુ વ્યવસ્થા કરવી પડી.

  • હોમ
  • India-news
  • દેશ
  • UP: નોટબંધીને કારણે દહેજ વિના થયા લગ્ન, 51 યુગલે PMને કહ્યું- થેક્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.