✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બજેટ વિશે શુ કહ્યું, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2017 03:32 PM (IST)
1

ખેડૂતોની હાલત સુધારવા માટે ધણી મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજિટલ લેવડ-દેવડના કારણે કાળાનાણા પર રોક લાગશે અને ભ્રષ્ટાચારનો ખાત્મો થશે.

2

વિત્ત મંત્રીએ બજેટમાં ખેડૂતો, મજુર, યુવાઓ, મહિલાઓ તમામ માટે ધણી જાહેરાત કરી છે. તમામ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.

3

નવી દિલ્‍હી : નાણામંત્રી અરૂણ જેટલીએ નાણાકીય લેવડ-દેવડમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં અનેક મોટા પગલાઓની જાહેરાત કરી છે. સાથોસાથ તેમણે રાજકીય પક્ષોને મળતા દાનમાં મોટાપાયે ગેરરીતી ઉપર પ્રહાર કરવાના અનેક પગલાઓની જાહેરાત કરી છે. જેટલીએ બજેટ ભાષણમાં આ પગલાઓની જાહેરાત કરી ત્‍યારે સત્તા પક્ષના સભ્‍યોએ હસતા હસતા ટેબલ થપથપાવ્‍યા હતા.

4

નવી દિલ્લી: બજેટ બાદ પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરતા કહ્યું બજેટ ઐતિહાસિક છે. આ દેશને આગળ લઈ જનાર બજેટ. પીએમ મોદીએ કહ્યું બજેટમાં તમામ વર્ગના લોકોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બજેટ વિશે શુ કહ્યું, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.