કોઈ ઈમર્જન્સી તો નથી કે સરકાર કોઈને જેલમાં નાખે, જે જામીન પર છે તે એન્જોય કરે: PM મોદી
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ભાષણનું ધન્યવાદ એક રીતે દેશના કોટિ-કોટિ લોકોને પણ ધન્યવાદ છે. એક સશક્ત, સમૃદ્ધ રાષ્ટ્રના લોકોનું ધન્યવાદ છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Jun 2019 07:12 PM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ભાષણનું ધન્યવાદ એક રીતે દેશના કોટિ-કોટિ લોકોને પણ ધન્યવાદ છે. એક સશક્ત, સમૃદ્ધ રાષ્ટ્રના લોકોનું ધન્યવાદ છે....More
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમને પુછવામાં આવે છે કે તમે કેટલાક લોકોને જેલમાં કેમ નથી મોકલતા તો એનો જવાબ છે કે આ ઈમર્જન્સી નથી કે કોઈને પણ જેલમાં મોકલી દેવામાં આવે, આ ન્યાયપાલિકાનો અધિકાર છે, જે જામીન પર છે તેઓ એન્જોય કરે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમને પુછવામાં આવે છે કે તમે કેટલાક લોકોને જેલમાં કેમ નથી મોકલતા તો એનો જવાબ છે કે આ ઈમર્જન્સી નથી કે કોઈને પણ જેલમાં મોકલી દેવામાં આવે, આ ન્યાયપાલિકાનો અધિકાર છે, જે જામીન પર છે તેઓ એન્જોય કરે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમને પૂછવામાં આવે છે કે તેમ કેટલાક લોકોને જેલમાં કેમ નથી મોકલતા. તેનો જવાબ છે કે આ ઈમરજન્સી નથી કે કોઈને પણ જેલમાં નાંખી દેવામાં આવે. આ ન્યાયપાલિકાનો અધિકાર છે. જેમને જામીન મળ્યા છે તે આનંદ કરે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મેક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવીને કેટલાક લોકોને ભલે રાતે સારી ઊંઘ આવતી હોય પરંતુ તેનાથી દેશનું ભલું તો નથી થઈ શકતું. મેક ઈન્ડિયાને આગળ વધારવાની જવાબદારી આપણી છે. આપણું સપનું નવું ભારત બનાવવાનું છે, આ માટે મેક ઈન ઈન્ડિયા જરૂરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મેક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવીને કેટલાક લોકોને ભલે રાતે સારી ઊંઘ આવતી હોય પરંતુ તેનાથી દેશનું ભલું તો નથી થઈ શકતું. મેક ઈન્ડિયાને આગળ વધારવાની જવાબદારી આપણી છે. આપણું સપનું નવું ભારત બનાવવાનું છે, આ માટે મેક ઈન ઈન્ડિયા જરૂરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં પાણીની સમસ્યા વધી રહી છે અને તેથી અમે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. જળ સંકટને અમે ગંભીરતાથી લીધું છું અને તેને ઉકેલવા માટે સરકાર તરફથી મોટા પાયે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાણીની સમસ્યાથી સૌથી વધારે પરેશાની મહિલાઓ અને ગરીબોને થઈ રહી છે. આપણે સિંચાઈ પદ્ધતિમાં સુધારો કરીને પાણી બચાવી શકીએ છીએ. પાણી બચાવવા માટે સૌએ સાથી મળીને કોશિશ કરવી પડશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સરકાર બન્યાના ત્રણ અઠવાડિયામાં જ અમે અનેક કામો પૂરા કર્યા છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના અંતર્ગત તમામ ખેડૂતોને તેનો ફાયદો આપવામાં આવ્યો છે. સૈનિકોના બાળકોને મળનારી શિષ્યવૃત્તિ વધારવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સરકાર બન્યાના ત્રણ અઠવાડિયામાં જ અમે અનેક કામો પૂરા કર્યા છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના અંતર્ગત તમામ ખેડૂતોને તેનો ફાયદો આપવામાં આવ્યો છે. સૈનિકોના બાળકોને મળનારી શિષ્યવૃત્તિ વધારવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પહેલા ન તો પીએમ નરસિંહા રાવને ભારત રત્ન મળ્યો, ન તો મનમોહન સિંહના પ્રથમ કાર્યકાળ બાદ ભારત રત્ન મળ્યો. પરિવારથી બહાર કોઈને કંઈ મળતું નહોતું. અમે પ્રણવ દાને ભારત રત્ન આપ્યો. અમે તે ન જોયું કે કઈ પાર્ટીમાંથી આવે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ તમામ જનપ્રતિનિધિઓને આગ્રહ કરું થું કે રાષ્ટ્રપતિજીએ આપણને જે આદેશ આપ્યો છે, તે અપેક્ષાઓને પૂરી કરવા માટે આગળ આવીએ. તેને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ તમામ જનપ્રતિનિધિઓને આગ્રહ કરું થું કે રાષ્ટ્રપતિજીએ આપણને જે આદેશ આપ્યો છે, તે અપેક્ષાઓને પૂરી કરવા માટે આગળ આવીએ. તેને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
25 જૂનની તારીખ યાદ અપાવીને મોદીએ કહ્યું, આ રાતે દેશના આત્માને કચડવામાં આવ્યો હતો. આ દિવસે ન્યાયપાલિકાનો અનાદર કરવામાં આવ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં અમારા મનમાં ભાવ રહ્યો કે જેનું કોઈ નથી, તેની માત્ર સરકાર હોય છે: પીએમ મોદી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં અમારા મનમાં ભાવ રહ્યો કે જેનું કોઈ નથી, તેની માત્ર સરકાર હોય છે: પીએમ મોદી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં અમારા મનમાં ભાવ રહ્યો કે જેનું કોઈ નથી, તેની માત્ર સરકાર હોય છે: પીએમ મોદી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સંસદમાં ચૂંટણી ભાષણોની અસર જોવા મળી છે. આ ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. આ માટે દેશના કરોડો મતદારો ધન્યવાદને પાત્ર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રપતિએ નવા ભારતની વાત કરી, ભારતે કોઇ તક ચુકવી ન જોઈએ.
રાષ્ટ્રપતિએ નવા ભારતની વાત કરી, ભારતે કોઇ તક ચુકવી ન જોઈએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જે લોકો પ્રથમ વખત આવ્યા છે તેમણે સારી રીતે ચર્ચાને આગળ વધારી, જૂના સાંસદોએ પણ સારી રીતે ચર્ચામાં ભાગ લીધો. ચર્ચાને સાર્થક રીતે આગળ વધારવા તમામ સાંસદોનો હૃદયથી આભાર.
- Home
- India-news
- દેશ
- કોઈ ઈમર્જન્સી તો નથી કે સરકાર કોઈને જેલમાં નાખે, જે જામીન પર છે તે એન્જોય કરે: PM મોદી