સરકારે NDTV ઇન્ડિયા ચેનલને એક દિવસ માટે ઑફ એર કરવાનો કર્યો આદેશ, જાણો શું છે કારણ
ભલામણ બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે 9 નવેમ્બરની રાતે 00.01 થી 10 નવેમ્બર 00.01 સુધી સમગ્ર દેશમાં એનડીટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનું પ્રસારણ બંધ રાખવાના આદેશ આપ્યા છે. આતંકવાદી હુમલાના કવરેજ મુદ્દે કોઇ સમાચાર ચેનલ સામે દેશમાં પહેલીવાર આવી આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે ગયા વર્ષે નિયમ બનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમિતિએ માન્યુ છે કે એનડીટીવી ઇન્ડિયાએ પઠાણકોટ સ્થિત એરબેઝ પર આતંકવાદી હુમલા દરમિયાન મહત્વપૂર્ણ અને વ્યુહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવી જાણકારી ખુલ્લી પાડી હતી.
નવી દિલ્હીઃ ગઈ જાન્યુઆરી મહીનામાં પંજાબના પઠાણકોટ સ્થિત એર બેઝ પર થયેલા આતંકવાદી હુમલાના કવરેજમાં સંવેદનશીલ જાણકારી પ્રસારિત કરવા મુદ્દે હિન્દી ન્યૂઝ ચેનલ એનડીટીવીને સરકારે એક દિવસ માટે ઑફ એર રહેવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનોની એક સમિતિએ તપાસ બાદ સંબંધમાં ભલામણ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -