✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેશનું સંકટ ટાળવા 24 કલાક ચાલુ છે 500 અને 200 રૂપિયાની નોટોનું છાપકામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Apr 2018 05:31 PM (IST)
કેશનું સંકટ ટાળવા 24 કલાક ચાલુ છે 500 અને 200 રૂપિયાની નોટોનું છાપકામ
1

અધિકારીએ જણાવ્યું કે ભારતીય પ્રતિભૂતિ મુદ્રણ અને મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડના ચારેય છાપખાના આશરે દિવસમાં 18થી 19 કલાક કામ કરે છે. માત્ર ત્રણથી ચાર કલાકનો રેસ્ટ હોય છે. પરંતુ કેશના સંકટના કારણે અને એટીએમ મશીનોમાં રોકડની અછતના કારણે આ મુદ્રણાલય સપ્તાહમા સાત દિવસ અને 24 કલાક કામ કરી રહ્યા છે.

2

નવી દિલ્લી: દેશના ઘણા બધા રાજ્યોમાં કેશના સંકટના કારણે સરકારે નોટોનું છાપકામ વધારી દિધું છે. નોટ છાપકામ કારખાનામાં 24 કલાક કામ થઈ રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દેશમાં આશરે 70 હજાર કરોડ રોકડાની અછત દુર કરવા માટે આ સપ્તાહમાં મશીનો 500 અને 200 રૂપિયાના દરની નોટ છાપી રહ્યું છે.

3

સામાન્ય રીતે મુદ્રાને પ્રિંટ કરવાનું ચક્ર 15 દિવસનું હોય છે. આ સપ્તાહમાં જે નોટોનું છાપકામ શરૂ થયું છે તે બજારમાં આ મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે. અધિકારીએ જણાવ્યું કે આ પહેલા છપાઈ કામ 24 કલાક સુધી નોટબંધી બાદ 2 હજારની નોટ છાપવા માટે કર્યું હતું. જેના કારણે બજારમાં આવેલા કેશના સંકટને જલ્દીથી ખત્મ કરી શકાય.

  • હોમ
  • India-news
  • દેશ
  • કેશનું સંકટ ટાળવા 24 કલાક ચાલુ છે 500 અને 200 રૂપિયાની નોટોનું છાપકામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.