મુજફ્ફરનગરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને લાલૂ યાદવે કહ્યું- રાજીનામું આપે રેલવેમંત્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ઉત્તર પ્રદેશ મુજફ્ફરનગરમાં ખતૌલી પાસે કલિંગ-ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. ટ્રેનના 14 ટબ્બા પાટા પરથી ઉતરી જતા આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં 23 યાત્રિયોના મોત થયા છે અને ઘાયલોની સંખ્યા 80થી વધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને પૂર્વ રેલવે મંત્રી લાલૂ યાદવે મોટું નિવેદ આપ્યું છે. આરજેડીના લાલૂ પ્રસાદ યાદવે આજે મુજફ્ફરનગર ઘટના પર રેલવેમંત્રી પ્રભુને ઘેર્યા છે. તેમણે કહ્યું કે, લોકો કઈ રીતે મુસાફરી કરી શકે છે જ્યારે અહીં સુરક્ષાની કોઈ ગેરંટી જ ના હોય. રેલમંત્રી સુરેશ પ્રભુએ તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. જણાવી દઈએ કે 2004 થી 2009 સુધી લાલૂ યાદવ કેંદ્રીય રેલવેમંત્રી રહી ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -