✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UP: રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 7નાં મોત, મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2018 07:52 AM (IST)
UP: રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 7નાં મોત, મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય
1

મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવી છે.

2

ઘટના સવારે 6 વાગે બની હતી. આ સમયે લોકોએ તીવ્ર ઝટકો અનુભવ્યો હતો. મુસાફરો કંઈ સમજે તે પહેલા જ ટ્રેનના છ પાટા ડબ્બા પરથી ઉતરી ગયા હતા. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટના સ્થળ પર પહોંચી જઈને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

3

રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. દિલ્હી-માલદા ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા હરચંદપુર રેલવે સ્ટેશનથી થોડે દૂર પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં હાલ 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં 35 લોકો ઘાયલ થયા છે અને 9 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહ્યું છે.

4

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની માહિતી મેળવી છે અને ડીએમ, એસપીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાનો આદેશ કર્યો હતો. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • UP: રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 7નાં મોત, મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.