Health Tips:

   ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યાથી બચી શકાય છે.


ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે . ઉર્જાનાં અભાવના કારણે,  આપ જલ્દી થાકી જાવ છો અને બહુ જલ્દી બીમારીનો ભોગ બનો છો. આવી સ્થિતિમાં દિવસની શરૂઆતમાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો આપ એનેર્જેટિક રહેવાથી સાથે હંમેશા એક્ટિવ રહી શકશો.


ચા-કોફી ના બદલે નવશેકું પાણી પીવો
દિવસની શરૂઆત ચા-કોફીથી ન કરવું જોઇએ, તેના બદલે સવારે આપ નવશેકું પાણી પીને તેની શરૂઆત કરી શકો છો. તેનાથી  બ્લડ સર્ક્યુલેશન વધે છે. દિવસની શરૂઆત 15થી20 મિનિટ વર્કઆઉટથી કરો.


મોર્નિંગ વોક કરવાના ફાયદા
જો આપ  અઠવાડિયામાં 5 દિવસ પણ મોર્નિંગ વોક કરશો તો તમે અનેક પ્રકારની માનસિક બીમારીઓથી બચી પણ શકશો. આ એટલા માટે છે કારણ કે મોર્નિંગ વોક કરવાથી તમારા શરીરમાં એસ્ટ્રોજન અને ડોપામાઇન જેવા હેપી હોર્મોન્સનું સ્તર વધે છે. આ સાથે માનસિક તણાવ ઘટે છે.


જે લોકો મોર્નિગ વોક કરે છે, તેને ઊંઘની ક્વોલિટી પણ સુઘરે છે. મોર્નિગ વોક નિયમિત કરવાથી ઊંઘ વારંવાર તૂટતી નથી. જે લોકો મોર્નિંગ વોક કરે છે તેમના હાડકાં અને મસલ્સ પણ મજબૂત બને છે.


 જીવનભર તંદુરસ્ત રહેવું છે તો પીત્તળના વાસણમાં બનાવો રસોઇ, ફાયદા જાણી લો



  • ભોજનની સાથે મેલેનિન મિક્સ થવાથી ત્વચા હેલ્ધી રહે છે
    જે હાનિકારક સૂર્યના યૂવી કિરણોથી બચાવે છે
    પીત્તળના વાસણમાં રાખેલ પાણી પીવાના ફાયદા 
    દમ શ્વાસ અસ્થમાનની સમસ્યા દૂર થાય છે
    પીત્તળના વાસણમાં રસોઇ કરવાના ફાયદા
    ભોજનમાં ઝિંક ભળે છે, જે લોહીની શુદ્ધ કરે છે
    પીત્તળમાં બનાવેલ ભોજન  પ્રાકૃતિક તેલ છોડે છે
    જેનાથી ભોજન વધુ સ્વાદિષ્ટ બને છ
    પીતળના જગમાં આખી રાત પાણી ભરી રાખો
    આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી થશે ફાયદો
    આ પાણીથી રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો 
    પરંતુ સારી ગુણવત્તાયુક્ત જ વાસણ ખરીદો
    જેમાં ઉચ્ચ ટીન કોટિંગ હોય તે જ ખરીદો 


Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ