Ahmedabad Rath Yatra 2022 : રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થઈ સંપન્ન, અમદાવાદમાં ભગવાનના રથ નીજ મંદીર પહોંચતા ઉતારાઈ આરતી

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા.

gujarati.abplive.com Last Updated: 01 Jul 2022 08:04 PM

બ્રેકગ્રાઉન્ડ

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે. મુખ્યમંત્રી  રથની સોનાની સાવરણીથી સાંકેતિક રીતે સાફ સફાઇ...More

ભગવાનના રથ નીજ મંદીરે પહોંચ્યા

ભગવાનના રથ નીજ મંદીરે પહોંચ્યા છે.  મોટી સંખ્યામાં ભક્તો મંદીરે ઉમટ્યા છે.  મહંત દિલીપદાસ મંદિરે પહોંચ્યા છે.