અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસીની સજા અપાઇ, 11 આરોપીઓને જીવે ત્યાં સુધી કેદ

8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. આ કેસમાં આજે 49 દોષિતોને સજા સંભળાવશે.

gujarati.abplive.com Last Updated: 18 Feb 2022 11:46 AM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ સજા સંભળાવશે. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને...More

UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા

38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા આપવામાં આવી છે.