આ વિસ્તારના 60 પરિવારના 150 લોકોને હાલ શાકભાજી દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સુવિધા નહીં અપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા કલેક્ટર /આરોગ્ય વિભાગને જાણ કરાઈ છતાં કોઈ સાંભળતું નહીં હોવાનો આક્ષેપ કરાયો છે.
આણંદના આ ગામમાં આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાતા વિવાદ, લોકોએ કેમ કર્યો હોબાળો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2020 01:57 PM (IST)
આણંદ તાલુકાના કાસોર ગામમાં માત્ર એક જ પોઝિટિવ કેસ આવતાં આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દેવાયો છે.
NEXT
PREV
આણંદઃ કોરોનાના કહેર વચ્ચે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આણંદ તાલુકાના કાસોર ગામમાં માત્ર એક જ પોઝિટિવ કેસ આવતાં આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યો છે. આખા વિસ્તારને સીલ કરી દીધા પછી જીવનજરૂરિયાતની વસ્તુ નહીં મળતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો.
આ વિસ્તારના 60 પરિવારના 150 લોકોને હાલ શાકભાજી દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સુવિધા નહીં અપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા કલેક્ટર /આરોગ્ય વિભાગને જાણ કરાઈ છતાં કોઈ સાંભળતું નહીં હોવાનો આક્ષેપ કરાયો છે.
આ વિસ્તારના 60 પરિવારના 150 લોકોને હાલ શાકભાજી દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સુવિધા નહીં અપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા કલેક્ટર /આરોગ્ય વિભાગને જાણ કરાઈ છતાં કોઈ સાંભળતું નહીં હોવાનો આક્ષેપ કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -