ગાંધી આશ્રમમાં કેજરીવાલે ચરખો કાંત્યો, કહ્યુ- અહી આવીને ખૂબ સારુ લાગ્યુ

પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે

gujarati.abplive.comLast Updated: 02 Apr 2022 03:11 PM

બ્રેકગ્રાઉન્ડ

પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે...More

ભગવંત માને ગાંધી આશ્રમની મુલાકાત બાદ શું કહ્યુ?