Ahmedabad Rath Yatra 2023 Live: અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના રથ નીજ મંદિર ફર્યા પરત

ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે

gujarati.abplive.com Last Updated: 20 Jun 2023 07:55 PM

બ્રેકગ્રાઉન્ડ

Ahmedabad Rathyatra 2023: થોડીવારમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 146મી રથયાત્રા નીકળવાની છે. થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચશે. આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરા પ્રમાણે પહિંદવિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ...More

146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.  વાજતે ગાજતે ભગવાનના રથ નીજ મંદિરમાં પરત ફર્યા છે.