Dhirendra Shastri LIVE: અમદાવાદના વટવામાં આવતીકાલે સાંજે યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 May 2023 05:19 PM

બ્રેકગ્રાઉન્ડ

Dhirendra Shastri Updates: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે. આ...More

અમદાવાદના વટવામાં યોજાશે બાબાનો દરબાર

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું વધુ એક વખત સ્થળ બદલાયુ છે. અમદાવાદના ઓગણજની જગ્યાએ આવતીકાલે વટવામાં દિવ્ય દરબાર યોજાાશે.  તારીખ 30/05/2023 ના રોજ વટવા શ્રીરામ મેદાનમાં બાગેશ્વર દરબાર સાંજે 5:00 થી 7:00 યોજાશે.