અમદાવાદ: બાબા રામદેવ સામે ગુજરાત હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીમાં પતંજલિ પ્રોડક્ટ્સની ગુણવત્તા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પતંજલિ પ્રોડક્ટની શિલાજીતના વેચાણ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી પર આગામી સપ્તાહમાં સુનવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે.
બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
abpasmita.in
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
NEXT
PREV
અમદાવાદ: બાબા રામદેવ સામે ગુજરાત હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીમાં પતંજલિ પ્રોડક્ટ્સની ગુણવત્તા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પતંજલિ પ્રોડક્ટની શિલાજીતના વેચાણ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી પર આગામી સપ્તાહમાં સુનવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે.
અમદાવાદ: બાબા રામદેવ સામે ગુજરાત હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીમાં પતંજલિ પ્રોડક્ટ્સની ગુણવત્તા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પતંજલિ પ્રોડક્ટની શિલાજીતના વેચાણ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી પર આગામી સપ્તાહમાં સુનવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -