District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
Banaskantha | 0 | 49274 | 1140 | 3372 | 17 |
Dang | 22 | 6949 | 37 | 279 | 0 |
Mahisagar | 6 | 24873 | 593 | 540 | 2 |
Porbandar | 31 | 17737 | 286 | 643 | 4 |
Tapi | 16 | 23595 | 285 | 678 | 4 |
Valsad | 87 | 27740 | 888 | 135 | 9 |
Patan | 58 | 33619 | 916 | 1180 | 39 |
Narmada | 96 | 17288 | 528 | 6639 | 0 |
Navsari | 91 | 28416 | 791 | 18557 | 7 |
Kheda | 81 | 43512 | 879 | 3281 | 15 |
Chhota Udaipur | 68 | 21177 | 246 | 2889 | 2 |
Anand | 67 | 29401 | 707 | 3597 | 16 |
Aravalli | 97 | 23212 | 311 | 616 | 24 |
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના આ પાંચ જિલ્લાઓ માટે શું છે મોટા રાહતના સમાચાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
ગુજરાતના પાંચ જિલ્લા માટે મોટી રાહતની વાત એ છે કે, આ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો 50થી ઓછા છે, તેમજ બનાસકાંઠા જિલ્લામાં તો એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, દર્દીઓના સાજા થવાનો દર ગુજરાતમાં ઊંચો હોવાને કારણે એક્ટિવ કેસો કંટ્રોલમાં છે. ત્યારે ગુજરાતના પાંચ જિલ્લા માટે મોટી રાહતની વાત એ છે કે, આ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો 50થી ઓછા છે, તેમજ બનાસકાંઠા જિલ્લામાં તો એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી.
ગુજરાત સરકારના કોરોના ડેશબોર્ડ https://gujcovid19.gujarat.gov.in/ પર આપેલી માહિતી પ્રમાણે ચાર જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. જ્યારે આઠ જિલ્લામાં 50થી વધુ અને 100થી ઓછા એક્ટિવ કેસો છે. તેમજ એક જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી.
આ જિલ્લાઓની વિગતવાર માહિતી મેળવીએ તો બનાસકાંઠામાં શૂન્ય, મહીસાગરમાં 6, તાપીમાં 16, ડાંગમાં 22, પોરબંદરમાં 31, પાટણમાં 58, આણંદમાં 67, છોટાઉદેપુરમાં 68, ખેડામાં 81, વલસાડમાં 87, નવસારીમાં 91, નર્મદામાં 96 અને અરવલ્લીમાં 97 એક્ટિવ કેસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -