Arvind Kejriwal Gujarat Visit LIVE: અરવિંદ કેજરીવાલ શનિવારે સુરત જશે, આ જગ્યાએ મહાઆરતીમાં લેશે ભાગ
Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. પોરબંદરના એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા હતા.
gujarati.abplive.com Last Updated: 02 Sep 2022 06:57 PM
બ્રેકગ્રાઉન્ડ
Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. પોરબંદરના એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા હતા. આજે કેજરીવાલ દ્વારકા...More
Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. પોરબંદરના એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા હતા. આજે કેજરીવાલ દ્વારકા ખાતે ખેડૂતોને ગેરેન્ટી આપશે. આ ઉપરાંત માછીમારો સાથે તેઓ મુલાકાત કરશે. તેણે આરોપ લગાવ્યો કે, ખેડૂતો દેવામાં દબાયા છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા. પોરબંદરના એરપોર્ટની તમામ ફ્લાઈટ બંધના મુદ્દે કેજરીવાલે કહ્યું ડબલ એન્જીનવાળી વાળી સરકારમાં બધું બંધ, અમારી સરકાર આવશે તો બધા એન્જીન ચાલુ થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આવતીકાલે કેજરીવાલ સુરત જશે
અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતની મુલાકાત લેશે. સુરતના સીમાડા ખાતે આવેલ “આપ”ના રાજાની મહા આરતી કરશે. આ જ ગણપતિ મંડપ પાસે આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો હતો.