Ahmedabad Plane Crash Live: અમદાવાદ પ્લેન ક્રેશમાં કોઇ ના બચ્યું, ક્રૂ મેમ્બર સહિત તમામ 242 લોકોના મોત

Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Jun 2025 06:18 PM

બ્રેકગ્રાઉન્ડ

Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ...More

'વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નહીં'

એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું, "એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી." તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી, કેટલાક સ્થાનિક લોકોના પણ મોત થયા હશે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.