આજે બપોર બાદ અમદાવાદ શહેરના નાગરિકોને ગરમીનો અહેસાસ થશે, પરંતુ રાત્રે થશે ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરમાં નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે.
ગુજરાતમાં કઈ તારીખથી શિયાળાની થશે વિદાય? જાણો સામે આવ્યા મોટા સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
અમદાવાદ શહેરમાં નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે.
પ્રતિકાત્મક તસવીર.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે, ત્યારે હવે રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય લેશે, તે અંગે માહિતી આપી છે. એટલું જ નહીં, આજે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે, તેમ પણ જણાવાયું છે.
આજે બપોર બાદ અમદાવાદ શહેરના નાગરિકોને ગરમીનો અહેસાસ થશે, પરંતુ રાત્રે થશે ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરમાં નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે.
આજે બપોર બાદ અમદાવાદ શહેરના નાગરિકોને ગરમીનો અહેસાસ થશે, પરંતુ રાત્રે થશે ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરમાં નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -