= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ અન્યાય યુવાઓને થયો છે. ગુજરાતના યુવાઓનું ભવિષ્ય અંધકારમય કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ભાજપના શાસનમાં ડ્રગ્સનું દૂષણ બેફામ રીતે ફેલાયું છે. સુરત અને રાજકોટમાં લોકો સળગીને મરે છે છતાં તેમના પરિવારને ન્યાય મળતો નથી. મોરબીમાં પુલ પડવાથી, વડોદરામાં બોટ ઉંધી વળતા નાના બાળકોના મૃત્યુ થયા હતા. ભાજપના રાવણરાજથી ગુજરાતની પ્રજા મુક્ત થવા ઈચ્છે છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રીય અધિવેશનમાં કન્હૈયા કુમારે મહત્વનું નિવેદન રાષ્ટ્રીય અધિવેશનમાં કન્હૈયા કુમારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના મૂળિયા મજબૂત કરવાની જરૂર છે. પહેલા કોંગ્રેસની જવાબદારી દેશ ચલાવવાની હતી, હવે બચાવવાની છે. કોંગ્રેસે પોતાની બદલાયેલી જવાબદારી સમજવી પડશે. જેમણે સંવિધાન બનાવ્યું છે તેમને જ બચાવવું પડશે. કાળી ટોપી પહેરનારા સામે સફેદ ટોપી પહેરનારાઓની લડાઈ છે. ન્યાયના પથ પર ચાલીને જ આપણે દેશને બચાવી શકીશું. MP અને MLA બનવા કરતા ગાંધી અને સરદાર બનવાનો આ સમય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'2027માં ગુજરાતની ચૂંટણી કૉંગ્રેસ જીતશે' કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે 2027માં ગુજરાતની ચૂંટણી કૉંગ્રેસ જીતશે. શશી થરુરના પ્રસ્તાવને ગેનીબેને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાત મોડલનો ઢંઢેરો પીટવામાં આવે છે તે માત્ર ઢંઢેરો છે. ગુજરાતમાં કૂપોષિત બાળકો હજુ જન્મે છે. ભાજપની સરકારમાં સેવા માટે નહીં પણ ભ્રષ્ટાચાર માટેની યોજના છે. ભાજપ રાજકીય પક્ષ નહીં ખાનગી પાર્ટી છે
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ વચ્ચે મતદારોની સંખ્યામાં લાખોનો વધારો થયો: ખડગે = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર કોંગ્રેસનું અધિવેશન ઇતિહાસ રચવા જઈ રહ્યું છે = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ખડગેએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો પીએમ મોદી પર કટાક્ષ કરતા ખડગેએ કહ્યું, "તમે 11 વર્ષથી પીએમ છો, 13 વર્ષથી મુખ્યમંત્રી છો, શું તમે અહીં ગરીબી દૂર કરી? એક દલિત વ્યક્તિ, જે તેમના સમયમાં રામનવમી પર મંદિર ગયો હતો, જ્યારે તે બહાર આવ્યો, ત્યારે ત્યાંના લોકો તેને શુદ્ધ કરવા માટે ગંગાજળ લાવ્યા. જે દલિત છે તે પણ હિન્દુ છે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું ભાજપ 150 બેઠકો પર ચૂંટણી લડે છે, 138 બેઠકો જીતે છે. મહારાષ્ટ્રમાં જે છેતરપિંડી થઈ તે લોકશાહીનો નાશ કરવા માટે કરવામાં આવી હતી. અમારા વકીલો અને નેતાઓએ મતદાર યાદીમાં થયેલી ભૂલો પર કામ કર્યું. ચોરી કરનાર ચોર કોઈ ને કોઈ દિવસ પકડાઈ જાય છે. આજે ૧૫ લાખ લોકો વિદેશમાં સ્થાયી થયા છે. રોજગાર માટે વિદેશ ગયેલા યુવાનોને અમેરિકાથી સાંકળોથી બાંધીને ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. પણ આપણા પીએમ ચૂપ રહે છે. જ્યારે લોકો સાથે અન્યાય થાય છે, ત્યારે પીએમ ચૂપ થઈ જાય છે. શાસક પક્ષ વારંવાર કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ભારતનો વિકાસ 2014 પછી થયો છે. ચંદીગઢ પછી, દેશનું સૌથી આધુનિક શહેર, ગાંધીનગર, કોંગ્રેસના સમયમાં બનાવવામાં આવ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
"વિરોધી રાજ્યો સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવે છે" ખડગેએ વધુમાં કહ્યું, "11 વર્ષમાં, વિપક્ષે રાજ્યો સાથે સાવકી માતા જેવું વર્તન કર્યું છે. કેન્દ્ર-રાજ્ય સંબંધો એટલા સારા હતા કે કોઈ પણ આવીને કંઈપણ માંગી શકે છે. મોદીજીની સરકારમાં જે કંઈ સાચું છે, બજેટમાં જે કંઈ પણ જાહેર કરવામાં આવ્યું છે, તે મોદી ક્યારેય આપતા નથી. આપણા મુખ્યમંત્રીઓ નરેગા માટે ભંડોળ માટે ઝંખે છે, પરંતુ મોદી સરકાર તેના પર ધ્યાન આપતી નથી કારણ કે તેમના મિત્રો ધનવાન છે. જે ધનવાનોનો મિત્ર છે તે ગરીબોનો મિત્ર ન હોઈ શકે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ખડગેએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા સત્રના બીજા દિવસે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકારે તાજેતરમાં પૂર્ણ થયેલા સંસદના બજેટ સત્રમાં મનમાનીથી કામ કર્યું. ખડગેએ લોકસભા સ્પીકરની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવ્યા ન હતા, જે લોકશાહી માટે ખૂબ જ શરમજનક બાબત છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
લોકોનો અવાજ દબાવવાનું કામ કરતી સરકાર કેવી માનસિકતા ધરાવે છે એ સમજી શકાય વધુમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે અમદાવાદ અમારા માટે તીર્થ સ્થળ સમાન છે. ગુજરાતની ત્રણ મહાન હસ્તીઓ દાદા નવરોજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આજે ગરીબ વધારે ગરીબ અને ધનિક વધારે ધનિક બની રહ્યા છે. આર્થિક અસમાનતા ઘટે એવો કોંગ્રેસનો પ્રયત્ન છે. છેલ્લા 11 વર્ષમાં સત્તાધારી પક્ષ સંવૈધાનિક સંસ્થાઓ પર સતત હુમલા કરી રહ્યું છે. સંસદમાં નેતા વિપક્ષને બોલવા દેવામાં આવતા નથી. લોકોનો અવાજ દબાવવાનું કામ કરતી સરકાર કેવી માનસિકતા ધરાવે છે એ સમજી શકાય.
તેમણે કહ્યું હતું કે અમેરિકાએ 26 ટકા ટેરિફ લગાવ્યો પરંતુ સંસદમાં ચર્ચા જ ના થઈ. અમે સંસદમાં ચર્ચાની માંગ કરી પરંતુ સરકાર તૈયાર થઇ નહીં. દેશના સંસાધનોને મોદીજી તેમના મિત્રોને આપી રહ્યા છે. આવું જ ચાલતું રહ્યું તો મોદીજી એક દિવસ પોતાને અને દેશને વેચી દેશે. વિકસિત દેશો બેલેટ પેપર પર ચૂંટણી કરાવે છે અને આપણે EVM પર ચૂંટણી કરાવીએ છીએ. વિપક્ષને નુકસાન થાય એવી ટેક્નોલોજી ભાજપે તૈયાર કરી છે. એક દિવસ યુવાઓ આગળ આવશે અને કહેશે કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો. ભાજપ 150માંથી 138 બેઠકો જીતે આવું શક્ય જ નથી. ગુજરાતમાં શ્વેતક્રાંતિ, IIM, ઈસરો જેવી સંસ્થાઓ કોંગ્રેસ સમયમાં બની હતી. તમામ મહત્વના કામો કોંગ્રેસ સમયમાં થયા અને ભાજપ કહે છે કે કોંગ્રેસ 70 વર્ષમાં શું કર્યું ? કોંગ્રેસ નેતા મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ ગંગાજળથી સાફ કર્યું હતું. આ ભાજપની માનસિકતા રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'અમેરિકાએ 26 ટકા ટેરિફ લગાવ્યો પરંતુ સંસદમાં ચર્ચા જ ના થઈ' વધુમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે અમદાવાદ અમારા માટે તીર્થ સ્થળ સમાન છે. ગુજરાતની ત્રણ મહાન હસ્તીઓ દાદા નવરોજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આજે ગરીબ વધારે ગરીબ અને ધનિક વધારે ધનિક બની રહ્યા છે. આર્થિક અસમાનતા ઘટે એવો કોંગ્રેસનો પ્રયત્ન છે. છેલ્લા 11 વર્ષમાં સત્તાધારી પક્ષ સંવૈધાનિક સંસ્થાઓ પર સતત હુમલા કરી રહ્યું છે. સંસદમાં નેતા વિપક્ષને બોલવા દેવામાં આવતા નથી. લોકોનો અવાજ દબાવવાનું કામ કરતી સરકાર કેવી માનસિકતા ધરાવે છે એ સમજી શકાય.
તેમણે કહ્યું હતું કે અમેરિકાએ 26 ટકા ટેરિફ લગાવ્યો પરંતુ સંસદમાં ચર્ચા જ ના થઈ. અમે સંસદમાં ચર્ચાની માંગ કરી પરંતુ સરકાર તૈયાર થઇ નહીં. દેશના સંસાધનોને મોદીજી તેમના મિત્રોને આપી રહ્યા છે. આવું જ ચાલતું રહ્યું તો મોદીજી એક દિવસ પોતાને અને દેશને વેચી દેશે. વિકસિત દેશો બેલેટ પેપર પર ચૂંટણી કરાવે છે અને આપણે EVM પર ચૂંટણી કરાવીએ છીએ. વિપક્ષને નુકસાન થાય એવી ટેક્નોલોજી ભાજપે તૈયાર કરી છે. એક દિવસ યુવાઓ આગળ આવશે અને કહેશે કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો. ભાજપ 150માંથી 138 બેઠકો જીતે આવું શક્ય જ નથી. ગુજરાતમાં શ્વેતક્રાંતિ, IIM, ઈસરો જેવી સંસ્થાઓ કોંગ્રેસ સમયમાં બની હતી. તમામ મહત્વના કામો કોંગ્રેસ સમયમાં થયા અને ભાજપ કહે છે કે કોંગ્રેસ 70 વર્ષમાં શું કર્યું ? કોંગ્રેસ નેતા મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ ગંગાજળથી સાફ કર્યું હતું. આ ભાજપની માનસિકતા રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS પર ખડગેએ સાધ્યું નિશાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS પર નિશાન સાધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મસ્જિદની અંદર શિવલિંગ ના શોધો. મોદીજી અંગારો લગાવે છે. RSS તેમાં પેટ્રોલ છાંટે છે. લોકોને વિભાજિત કરવાનું કામ કરે છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનમાં ખડગેએ ગંભીર આરોપ લગાવ્યા હતા અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનમાં ખડગેએ ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીને સંસદમાં બોલવા ન દેવાતા હોવાનો ખડગેએ આરોપ લગાવ્યો હતો. ખડગેએ કહ્યું હતું કે સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવા માટે મોટી રાત સુધી સંસદ ચલાવાઈ છે. મણિપુર મુદ્દે સંસદમાં કેમ ચર્ચા થતી નથી. ચૂંટણી પંચ પર પક્ષપાતના ખડગેએ આરોપ લગાવ્યા હતા. ખડગેએ કહ્યુ હતું કે સત્તાધારી પક્ષ સંવિધાનને નુકસાન પહોંચાડી રહી છે. દેશની સંપત્તિ ખાનગી હાથોમાં સોંપાઈ રહી છે. તમામ સંપત્તિ ઉદ્યોગપતિઓને સોંપાઈ રહી છે. અમેરિકાએ ભારતીયો સાથે અન્યાય કર્યો ત્યારે સરકાર મૌન રહી છે. દલિતના મંદિરમાં ગયા બાદ ગંગાજળથી ધોવાયું, શરમની વાત છે. મંદિરમાં જનારો દલિત વ્યક્તિ નેતા છે. ઈડી, સીબીઆઈના દૂરુપયોગનો ખડગેએ આરોપ લગાવ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'કોંગ્રેસ હંમેશા બંધારણના માર્ગે ચાલી છે અને હંમેશા ચાલશે' = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'આવા દાગી નેતાઓને ઓળખવામાં આવી રહ્યા છે' AICCના મેમ્બર ડો. નરેશકુમારે કહ્યું હતું કે દેશની કોંગ્રેસમાં ભાજપનો સ્લીપર સેલ છે. આવા દાગી નેતાઓને ઓળખવામાં આવી રહ્યા છે. દાગી નેતાઓ પર કાર્યવાહી થશે. ગુજરાતમાંથી કોંગ્રેસ બળવાન થશે. આવનારી ચૂંટણી ગુજરાતમાં કોંગ્રેસ જીતશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદમાં કોંગ્રેસનું આજે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થશે અમદાવાદમાં કોંગ્રેસનું આજે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થશે. અધિવેશનમાં આજે 2 મહત્વના ઠરાવ રજૂ થશે અને તેના પર ચર્ચા થશે. એક ઠરાવ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અંગે રજૂ થશે. બીજો ઠરાવ કોંગ્રેસની આંતરિક વ્યવસ્થા અને ફેરફારો કરવા મુદ્દે રહેશે. ઠરાવ બાદ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધિવેશનની સંબોધશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ મોદી સરકાર પર શું કર્યા પ્રહારો = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસના નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે પહોંચ્યા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) સત્રમાં હાજરી આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે પહોંચ્યા.