અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 6 જાન્યુઆરીથી નવો નિયમ અમલી બનશે. 6 જાન્યુઆરીથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે.
ગુજરાતમાં 6 જાન્યુઆરીથી હેલમેટ માટેનો કયો નવો નિયમ બની રહ્યો છે અમલી? જાણી લો નહીંતર ભરવો પડી શકે છે દંડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 6 જાન્યુઆરીથી નવો નિયમ અમલી બનશે. 6 જાન્યુઆરીથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે.
ફાઇલ તસવીર.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટ માટેનો નવો નિયમ 6 જાન્યુઆરીથી અમલમાં આવશે. જે પ્રમાણે IS 4151 વાળું જ હેલમેન્ટ માન્ય ગણવા આદેશ કરાયો છે. આથી જો તમે આ પ્રમાણેનું હેલમેટ નહીં પહેર્યું હોય, તો હેલમેટ પહેર્યું હોવા છતાં માન્ય ગણવામાં નહીં આવે અને તમારે દંડ ભરવો પડી શકે છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 6 જાન્યુઆરીથી નવો નિયમ અમલી બનશે. 6 જાન્યુઆરીથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 6 જાન્યુઆરીથી નવો નિયમ અમલી બનશે. 6 જાન્યુઆરીથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -