PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આવતી કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Oct 2020 09:01 PM

પ્રધાનમંત્રી મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગ્લો ગાર્ડન અને કેક્ટસ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ હતું. ડેમ અને ગ્લો ગાર્ડન રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ એકતા ક્રૂઝનું કર્યું લોકાર્પણ.... સાતપુડાથી વિધ્યાંચલ પર્વતમાળાની હરિયાળીનો પ્રવાસીઓ માણી શકશે આનંદ

સાત ટેકરીઓ પર બનાવવામાં આવેલી જંગલ સફારીને PM મોદીએ ખુલ્લુ મુક્યુ. PM મોદી સાથે CM રુપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જંગલ સફારીમાં ઓસ્ટ્રેલિયા આફ્રિકા સહિતના પશુ પક્ષીઓને નિહાળ્યા. શાંતિના પ્રતિક સમાન કબૂતર અને પોપટને પાંજરામાંથી મુક્ત કર્યા હતા.
જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે.
PM મોદી બપોરે 3.45 વાગ્યે કરશે જંગલ સફારીનું લોકાર્પણ. જંગલ સફારીમાં 15 વર્ષથી ઉપરના લોકો માટે 200 રુપિયા ટિકિટ. 15 વર્ષથી નીચી વયના લોકો માટે 175 રુપિયા ટિકિટ રહેશે. સમય-સવારે10.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી.

પીએમ સાથે સીએમ રાજ્યપાલ DGP,મુખ્ય સચિવ ઉપસ્થિત. બહારથી આવતા પ્રવાસીઓ ખાણીપીની મેળવી શકે તે ઉદ્દેશથી બનાવવામાં આવ્યું છે ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન પાર્ક. ગુજરાતી, રાજસ્થાની, પંજાબી અને મરાઠી વાનગીઓ મળી રહેશે પાર્કમાં.
પીએમ સાથે સીએમ રાજ્યપાલ DGP,મુખ્ય સચિવ ઉપસ્થિત. બહારથી આવતા પ્રવાસીઓ ખાણીપીની મેળવી શકે તે ઉદ્દેશથી બનાવવામાં આવ્યું છે ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન પાર્ક. ગુજરાતી, રાજસ્થાની, પંજાબી અને મરાઠી વાનગીઓ મળી રહેશે પાર્કમાં.
PM મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને મિરર મઝેનું કર્યું ઉદઘાટન
PM મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને મિરર મઝેનું કર્યું ઉદઘાટન
PM મોદી એકતા મોલને ખુલ્લો મુક્યા પછી વિવિધ વસ્તુઓ નિહાળી રહ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ છે.
PM મોદી એકતા મોલને ખુલ્લો મુક્યા પછી વિવિધ વસ્તુઓ નિહાળી રહ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ છે.
PM મોદી આરોગ્યવનની મુલાકાત બાદ એકતા મોલની મુલાકાત કરશે. હેંડીક્રાફ્ટની ચીજવસ્તુઓ માટે બનાવવામાં આવ્યો છે એકતા મોલ. કેવડિયા આસપાસની આદિવાસી વસ્તીની આવડતના આધારે બનાવવામાં આવેલી વણાટકામની ચીજવસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી છે.
PM મોદીએ ઉદઘાટન પછી આરોગ્ય વનની લીધી મુલાકાત.
PM મોદીએ ઉદઘાટન પછી આરોગ્ય વનની લીધી મુલાકાત.
PM મોદી રાત્રે 8 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે. સાંજે યુનિટી ગ્લો ગાર્ડનનું કરશે ઉદઘાટન
PM મોદી બપોરે 1 વાગ્યે એકતા મોલને ખુલ્લો મુકશે. સાંજે ચાર વાગ્યે જંગલ સફારીનું કરશે લોકાર્પણ
PM મોદી કેવડિયા પહોંચ્યા, આજે એકતા મોલ-જંગલ સફારીનું કરશે ઉદઘાટન
PM મોદીએ કેવડિયા ખાતે આરોગ્ય વનનું કર્યું લોકાર્પણ
PM મોદીએ કેવડિયા ખાતે આરોગ્ય વનનું કર્યું લોકાર્પણ
PM મોદી બપોરે 1 વાગ્યે એકતા મોલને ખુલ્લો મુકશે. સાંજે પ્રધાનમંત્રી લાઇટિંગ શો નિહાળશે.
PM મોદી મિરર મઝેનું પણ કરશે ઉદઘાટન, સાંજે 5.20 વાગ્યે કરશે બોટ રાઇડ
PM મોદી આજે કેવડિયા ખાતે જંગલ સફારીનું કરશે ઉદ્ઘાટન, થોડીવારમાં પહોંચશે કેવડિયા
PM મોદી આજે કેવડિયા ખાતે જંગલ સફારીનું કરશે ઉદ્ઘાટન, થોડીવારમાં પહોંચશે કેવડિયા
PM મોદી આજે કેવડિયા ખાતે જંગલ સફારીનું કરશે ઉદ્ઘાટન, થોડીવારમાં પહોંચશે કેવડિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા જવા થયા રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના પાઠવી રવાના. 10 મિનિટ પરિવારજનો સાથે બેસી સાંત્વના પાઠવી. મહેશ-નારેશની જોડી અમર રહેશે તેવી કરી વાત.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના પાઠવી રવાના. 10 મિનિટ પરિવારજનો સાથે બેસી સાંત્વના પાઠવી. મહેશ-નારેશની જોડી અમર રહેશે તેવી કરી વાત.
PM મોદીએ સ્વર્ગસ્થ નરેશ-મહેશ કનોડિયાના પરિવારને સાંત્વના આપી
પ્રધાનમંત્રી મોદીના આગમનથી અમને હિંમત આવીઃ હિતુ કનોડિયા
બંને ભાઈઓને પ્રેમ અમર થઈ ગયો છેઃ હિતુ કનોડિયા
PM મોદીએ સ્વર્ગસ્થ નરેશ-મહેશ કનોડિયાને અર્પણ કરી પુષ્પાંજલિ
PM મોદીએ સ્વર્ગસ્થ નરેશ-મહેશ કનોડિયાને અર્પણ કરી પુષ્પાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વ. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે પહોચ્યા
સ્વ. નરેશ-મહેશ કનોડિયાના પરિવારને પણ સાંત્વના આપવા જશે પ્રધાનમંત્રી મોદી.
સ્વ. નરેશ-મહેશ કનોડિયાના પરિવારને પણ સાંત્વના આપવા જશે પ્રધાનમંત્રી મોદી.
PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
પ્રધાનમંત્રી મોદીએ સ્વ. કેશુબાના પરિવારજનોને પાઠવી સાંત્વના

બ્રેકગ્રાઉન્ડ

 


અમદાવાદઃ આજથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી નીકળી ગયા છે અને થોડીવારમાં ગાંધીનગર સ્થિત કેશુબાપાના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા કેશુબાપાનાં નિવાસ સ્થાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Live Update
-નરેન્દ્ર મોદીએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી
- નરેન્દ્ર મોદી કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા, કેશુબાપાના પરિવારને મળશે.
- અમદાવાદ એરપોર્ટથી કેશુબાપાના ઘરે પહોંચ્યા

મીડિયાને કેશુબાપાનાં ઘર પાસે એન્ટ્રી આપવામાં આવી નથી. અંદાજે 10 થી 10.30 વાગ્યા વચ્ચે પીએમ મોદી કેશુબાપાનાં ઘરે પહોંચે તેવી શક્યતા છે. તેઓ આજે નરેશ કનોડીયા અને મહેશ કનોડીયાનાં ઘરે પણ પીએમ પહોંચે તેવી શક્યતા છે. એટલું જ નહીં, માતા હીરાબાને મળવા માટે પણ પીએમ મોદી પહોંચી શકે છે. ગાંધીનગર વિધાનસભા હેલીપેડ ગ્રાઉન્ડથી કેવડિયા માટે પ્રધામંત્રી મોદી નીકળશે. નરેન્દ્ર મોદીના આગમન પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.