= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નોકરીના તણાવમાં જવાનોની ચિંતા કરવી જરૂરી છે વડાપ્રધાને કહ્યું કે નોકરીના તણાવમાં જવાનોની ચિંતા કરવી જરૂરી છે. વિભાજીત પરિવાર હોવાથી સુરક્ષા જવાની માનસિક સ્થિતિ પર અસર થઇ છે. અગાઉ સંયુક્ત કુંટુંબ હતું ત્યારે પોલીસ જવાનો શાંતિ અનુભવતા હતા. તણાવ મુક્ત કેવી રીતે રહેવું તે સુરક્ષા કર્મચારીઓને શીખવવું જરૂરી છે.
ફક્ત ફિટનેસથી જ ગુનેગારોને પકડી શકાતા નથી પણ ટેકનોલોજીની પણ જરૂર પડે છે. આ પોલીસ યુનિવર્સિટી નથી રક્ષા યુનિવર્સિટી છે. યુનિફોર્મની તાકાત ત્યારે વધશે જ્યારે પહેરનારની અંદર માનવતા હશે. કરુણાનો ભાવ હશે ત્યારે યુનિફોર્મની કિંમત વધશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રક્ષા ક્ષેત્રમાં અનેક પડકારો છે વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે રક્ષા ક્ષેત્રમાં અનેક પડકારો છે. વડાપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓની શ્રદ્ધાંજલિ આપી છે. સંરક્ષણ ક્ષેત્ર ભવિષ્ય બનાવવા માંગતા વિદ્યાર્થીઓને અવસર છે. ભારત સરકારે દેશમાં મહત્વની યુનિવર્સિટી તરીકે માન્યતા આપી છે. આજે સંખ્યાબળની સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સમાજ જીવનમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું જોઇએ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પોલીસ કર્મચારીઓની કામગીરીને લઇને યોગ્ય જાણકારી પહોંચી રહી નથી. પોલીસ કર્મચારીઓ અનેક સારા કાર્યો કરે છે તેની જાણકારી નાગરિકો સુધી પહોંચવી જોઇએ. પોલીસને માનવીય ચહેરો કોરોનાકાળમાં નાગરિકો સુધી પહોંચ્યો. પોલીસ નકારાત્મક છબી બને ત્યારે ઇચ્છાશક્તિ ઓછી થઇ જતી હોય છે. સમાજ જીવનમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું જોઇએ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમિત શાહે કર્યું સંબોધન કાર્યક્રમને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે વડાપ્રધાને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ પોલીસ વિભાગનું આધુનિકરણ કર્યું હતું. પોલીસ વિભાગ માટે આધુનિક સોફ્ટવેર બનાવાયું. પોલીસ વિભાગની જરૂરિયાતને વડાપ્રધાને સમજી અને પૂર્ણ કકરી હતી. આ યુનિવર્સિટી હવે ઝડપથી રાષ્ટ્રીય સ્તરે કામ કરશે. પોલીસ વિભાગમાં પ્રોફેશનાલિઝમ હોય તો પરિવર્તન આવી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમિત શાહ પણ હાજર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અમિત શાહ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદી પદવીદાન સમારોહમાં 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપશે. તે સિવાય 14 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરાશે. કાર્યક્રમમાં 10 થી વધુ યુનિવર્સિટીના વડાને આમંત્રણ અપાયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચી ગયા છે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તે સિવાય તેઓ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ ભાગ લેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ દહેગામ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના ઉપસ્થિત રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી રાજભવનથી દહેગામ રવાના થયા PM મોદી રાજભવનથી દહેગામ રવાના થયા હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તે સિવાય તેઓ પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.